________________
પ્રાચીન સઝાય મહેદધિ ભાગ-૨
[ ૧૦૫ કામિની રંગ પતંગ છે, સાચે ન પાલે નેહ; મે. મેક્ષ મારગની દ્રષિણી, તિણશું કિયે સનેહ. મોથી ૫ લાખ ચોરાશી ફેરા ફર્યો, કર્મ તણે પરિમાણ; મો. નરભવ પુણ્ય પામીયો, હવે કિમ થાવું અજાણ. મો. થા. ૬ દીન મુખે રડતી કહે, લીયે દીક્ષા કુમાર મોરા પુત્ર; ધર્મયત્ન કરજે ઘણા, જેમ જીવને હિતકાર. થા. ૭
ઢાળ ૩-જી થાવગ્ના ગાહાવણી ભેંટણું લઈને આવ્યાં શ્રી કૃષ્ણની પાસ; હે સ્વામી મુજ પુત્ર તે એક છે, લેશે સંયમ ભાર. થા. ૧ તે માટે સ્વામી મુજ દીજીયે, છત્ર ચામર વાજિંત્ર, દીક્ષા મહોત્સવ કરવા કારણે, મન ઉમાહ્યો વિચિત્ર. થા. કૃષ્ણ કહે શેઠાણી સાંભલો, તમે પધારો રે ગેહ, દીક્ષા મહોત્સવ કરવું અમે સહી, તમારા કુમારને રે જેહ. થા. ૩ કૃષ્ણ આવ્યા તિહાં હર્ષે અતિ ઘણ, થાવચ્ચ કુમારને રે ગેહ, દીક્ષા હો છો શા કારણે, મુજને કહે ને રે તેહ. થા. ૪
- કૃષ્ણ કહે રે થાવરચા કુમારને. આંકણી મુજ છત્રછાયા રે કમર તુમે વસે, ભગવો સુખ શિરતાજ તુમને પીડાકારી જે હવે, તેહને વારૂં રે આજ. કૃષ્ણ- ૫ દુઃખકારી નર મુજને કે નહી, સ્વામી તુમ આધાર; પણ મુજ જીવને દુઃખ દીયે ત્રણ જણા, મુકું તેણે સંસાર
થાવગ્ના કહે રે શ્રી કૃષ્ણ પ્રત્યે. એ આંકણી કૃષ્ણ કહે રે તે નર કોણ છે, નામ કહે ને કુમાર; જન્મ જરા ને મરણ એ દુઃખ દીયે, કાયા દુઃખ ભંડાર. થા. એહને વારો રે જે સ્વામી તુમે, તો હું રહું સંસાર; તેહને વારી રે હું પણ નવિ શકું, મનુષ્યને વારૂ કુમાર. થા.
નવર સુરવર ચકી જે થયા, તેણે નવિ વાર્યા રે એક કર્મ ક્ષયે કરી તુટે એ સહી, યે દીક્ષા ધરી નેહ. કૃષ્ણ, સાદ પડાવ્યો રે નગરી દ્વારિકા, રાજા અથવા કુમાર; શેઠ સેનાપતિ દીક્ષા જે લીયે, પાલું તમ પરિવાર
૧૦ કૃષ્ણજી કહે રે નિજ લોક રે પ્રત્યે. આંકણી થાવચ્ચ કુમાર દીક્ષા લે સહી, મૂકી ધન પરિવાર તેહના રાગી રે સહસ પુરૂષ થયા, સંયમ લેવા ઉદાર. કૃષ્ણ૦ ૧૧
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org