________________
RARARARARARARARARARARARARARAR ARARAR BEEEEEEEEEEEEEEEEE
૩૩૮ અધ્યાત્મપદની સજઝાય
FAFAFAR AF ARA
xxxxxxxxx
FAKAKA AR AFF
RAFTF ARRARAKARA ======================= ==== ====
કહા કરૂં મંદિર કહા કરું ડમરા, ન જાણું કહી ઉડ બેઠેગા ભમરા; જેરી જેરી ગયે છોરી, દુમાલા ઉડ ગયા પંખી પડ રદા માલા. પવનકી ગઠરી કેસે ઠરાઉ, ઘર ન બસત આપ બેઠે બટાઉં; અગ્નિ બુઝાની કાહકી ઝાળા, દીપ છીપે તબ કેસે ઉજાળા. ચિત્ર કે તરૂવર કબહિ ન મરે, માટી કે ઘરે કેતેક દોરે;
કી ડેરી તરકે થંભા, ઉહાં ખેલે હંસા દેખે અચંભા. ફિર ફિર આવત જાત ઉસાસા, લાપરે તારેક કયા વિસવાસ; આ દુનિયાકી જુઠી હૈ યારી, જૈસી બનાઈ બાજીગર બારી. પરમાતમ અવિચલ અવિનાશી, સોહે શુદ્ધ પરમ પદવાસી, વિનય કહે સે સાહિબ મેરા, ફિર ન કરૂં આ દુનિયામેં ફેરા.
KARARAKAFAFANARAKARAKAFAFAFAFAR거 WHERRENEEEEEEEEEE JEY
૩૩૯
શિયળની સજઝાય
====
거제지AFAFAFAFAFAR ATAR ARA =================+====================
શિયળ સમું વ્રત કે નહિ, શ્રી જીવર એમ ભાખે રે; સુખ આપે જે શાશ્વતા, દુર્ગતિ પડતા રાખે રે. વ્રત પચ્ચક્ખાણ વિના જુઓ, નવનારદ જેહ રે; એક જ શિયળ તણે બળે, ગયા મુગતિમાં તેહ રે. સાધુ અને શ્રાવક તણું, વ્રત છે સુખ દાયી રે; શિયળ વિના વ્રત જાણજે, કુશકા સમ ભાઈ રે. તરૂવર મૂળ વિના જી, ગુણ વિણ લાલ કમાન રે; શિયળ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. નવવાડે કરી નિર્મલું, પહેલું શિયળજ ધરજો રે; ઉદયરતન કહે તે પછી, વ્રતને ખપ કરજે રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org