________________
Fixxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
داد الالخداداداEEEEEEEEEEEEEEEEE
지과
FRARRE ARARE
૨૧૪ કૃષ્ણ વાસુદેવની સજઝાય
KAFAR ARA
F
ATAKARACKAKAFATA AKAKAKAKARAKARAR E=========================== ========
==
નગરી દ્વારિકામાં નેમિ જિનેશ્વર, વિચરંતા પ્રભુ આવે; કૃષ્ણ નરેસર વધાઈ સુણીને, જીત નિશાન બજાયે
હો પ્રભુજી નહિ જાઉં નરકને ગે; નહિ જાઉં નહી જાઉં હો પ્રભુજી નહી જાઉ નરકને ગેહે. અઢાર સહસ સાધુજીને વિધિશું વાંધા અધિકે હરખે; પછી નેમિ જિનેશ્વર કેરા, ઉભા મુખડા નિરખે. હો. નેમિ કહે તમે ચાર નિવારી, ત્રણ્યતણાં દુખ રહીયાં, કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદું, હર્ષ ધરી મન હઈયાં હો, નેમિ કહે એહ ટળ્યા ન ટળે, સે વાતે એક વાત; કૃષ્ણ કહે મારા બાળ બ્રહ્મચારી, નેમિ જિણેસર ભ્રાત. હો મોટા રાજાની ચાકરી કરતાં, રાંક સેવક બહુ રળશે: સુરતરૂ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફલશે. હવે પેટે આવ્યા તેહ ભેરંગ વેઠે, પુત્ર કપુત્ર જ થાય; ભલો ભૂંડે પણ જાદવ કુળનો, તુમ બાંધવ કહેવાય. હવે છપ્પન કોડ જાદવન રે સાહિબે, કૃષ્ણ જ નરકે જાશે; નેમિ જિનેસર કેરા રે બાંધવ, જગમાં અપજશ થાશે. હવે શુદ્ધ સમકિતની પરીક્ષા કરીને, બેલ્યા કેવલજ્ઞાની; નેમિ જિનેસર દિયે રે દિલાસે, ખરો રૂપે જાણી. હો. નેમિ કહે તમે ચિંતા ન કરશે, તુમ પદવી અમ સરખી; આવતી ચોવીશીમાં હશે તીર્થકર, હરી પોતે મન હરખી. હે જાદવકુળ અજવાળ્યું છે નેમિજી, સમુદ્રવિજય કુળ દીવો; ઈંદ્ર કહે રે શિવાદેવીના નંદન, કોડ દિવાળી જીવો. હે
RARAPARARARARAPARARARARARARARARARRRRRR HEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
FAR ARAR ATARA
૨૧૫ જંબુ સ્વામીનો વરઘોડો
સંયમ લેવા સંચર્યા રે, સાથે સૌ પરિવાર સંયમ રંગ લાગે; આઠે કન્યા સાંભળી રે, માત પિતા પરિવાર રે પૂજા શ્રી જિનરાજની રે, વિરચે સત્તર પ્રકાર રે. સં
સંયમ
૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org