________________
=====
لالالالالالا EL HE=EEEEEEEEEEEEEE
E
રાવણ મંદોદરીની સઝાય
=== ========= == ====== ===== ======= REEEEEEEEEEE HEHEHEJE4日
કહ્યું કે માને રાય લંકેશ્વરી, સીતા શીદ લેઈ આવ્યા; સીતાના વારૂ શ્રી રામજી, ઘણું ક્રોધે ભરાણાં, કહ્યું માને રાય લકેશ્વરી. ૧ સ્વામી સીતા લઈ આવ્યા ત્યારથી, દિવસ દેખું ઝાંખે; આપ સ્વારથ સાધી, વૈર ધીંગાણું બાંધે. કહ્યું ૨ પિટ ચાળીને પીડા કીધી, વૈર મોટાશું કીધે; અપજશ સ્વામી અતિઘણે, મત માંગીને લીધે કહ્યું ચેથા વ્રતની લીધી આખડી, અણુ ઈચ્છતી નારીને ત્યાગ, દેવગુરૂની સાખે તમે કર્યો, એ વ્રત લેઈ કેમ ભાંગે. કહ્યું નિમિત્તિયે જોષ જોયો હતે, પ્રથમથી તે એક સીતા હરણથી મેત પામશે, સંગ મ પણ તે. કહ્યું સ્વામી સ્વપ્ન જ મેં લહ્યું, જાણે લંકામાં લાય લાગી; રામચંદ્રજીએ બાણ સાધ્યું, ત્યારે હું ઝબકીને જાગી. કહ્યું પથરે પાજ બાંધી કરી, રામચંદ્રજી આવ્યા લશ્કર સાથે લેઈ કરી, બહુલા નૃપ સાથે લાવ્યા. કહ્યું, રામચંદ્રજીના બળ થકી, નગરી થઈ કાંઈ બહેરી; સેના ચહું દિશિ વિસ્તરી, લંકા ગઢ લીધે ઘેરી. કહ્યું, લુંટવા મંદિર માળીયા, લુંટયા શેરી બજાર, મહેલ લુંટ રાવણ તો, લુંટી મંદોદરી રાણી. કહ્યું સ્વામી કહું છું હુ તુમ ભણી, માની લેજે ને આ૫; વારંવાર કેટલું કહું, પરનારી ઘણું પાપ કહ્યું હવે સ્વામી હું તુમ તણું, દુઃખ નજરે ન દેખું; સુખ નહિ માહરે તુમ તણું, કેટલું હું તુમ આગે ભાખું. કહ્યું. ૧૧ રાવણ કહે સુણે મંદોદરી, આપણે અહંકારી છીએ, લીધી વાત કેમ મુકીએ, પાછો પગ કેમ ભરીયે;
રાણજી દઢ મન રાખજે.. કુંભકરણ સરીખા બાંધવા, ઇંદ્રજીત સરિખે પુત્ર સમરથ સેના આપણી, શું કરશે દશરથને પુત્ર. રાણીજી૧૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org