________________
૧૦
પ્રાચીન સઝાય મહોદધિ ભાગ-૧ જુઓ ને રાવણ રાજા, મૂરખ ખાઈને માજા;
સત્ય ચૂક્યા નહિ સીતાઈ. તે મૂર્ણો દુર્યોધન માની, એ વાત નથી કાંઈ છાની,
એ લંપટ ગયો લેખાઈ . પરનારીને સંગજ કરતાં, નવ લાખ જ જાણે મરતાં,
વીર પ્રભુએ કીધું ધ્યાઈ. તે શીયલ૦ કહે વીરવિજય કર જોડી, પદારા જેણે છોડી;
આ જગમાં જશ કીર્તિ થાઈ. તે શી.
=== =========== = ===== ==== EXEXxXHAYARIXE====================કે
પ૭ શીખામણની સજઝાય
ARE
મેઘેરો દેહ આ પામી, જુવાની જેરમાં જામી; ભજવા ભાવે ના જગસ્વામી, વધારે શું કર્યો સારો. પ્રીતે શખમાં પૂરો, બની શૃંગારમાં શુરા; કર્યા કૃત્ય બહુ બુરા, પતાવ્યો શી રીતે આર. ભલાઈ ના જરા લીધી, સુ માર્ગે પાઈના દીધી, કમાણીના ખરી કીધી, કહે કેમ આવ્યો આરો. ગુમાને છંદગી ગાળી, ન આણા વીરની પાળી; જો અંતે અરે ખાલી, લઈ ભલા પાપને ભારે. નકામા શોખને ત્યાગ, કરો ઉપકાર ના કામે; અચળ રાખ રૂડા નામ, વિવેકી વાત વિચારો. સદા જીન ધર્મને ધરજે, ગુરૂ ભક્તિ સદા કરજે, ચિદાનંદ સુબે વરજે, વિવેકી મુક્તિને વરજો,
KARA AIR AT AFAFARRATATAR RF ARA ======================================
SEE AS A
RRRRRRRRRARA
૫૮ યશેદાને વિલાપ
R
=== ======= == ======= Aી xxxxxxxxxxxxxxxxxx============
નણંદલ સુત સિદ્ધારથ વિનવું, રૂપનિધિ બહુ ગુણવંત છે.
, ત્રિશલા કુખે અવતર્યો, એ છે અમ તણા કંત હે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org