SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવતે-૨ ૩૩૭ પૂજ્યશ્રીને સંકેત મળી ગયું. તરત જ “ખમાવું છું” બોલીને સૌને ખમાવ્યા. સાધુઓએ સઘળું વોસિરાવડાવ્યું. પૂજ્યશ્રીએ હાથ જોડીને બધું સ્વીકારી આત્મગહ કરી સંથારા પિરિસીની ગાથાઓ સાંભળી અને વીર વીરની રટણ કરતાં ૧૦-૪૦ મિનિટે પરલેક સિધાવ્યા. પટ્ટધર આચાર્યશ્રી વિજયરામચંદ્રસૂરિજી અને અન્ય ઘણા શિવે કાનમાં નવકાર સંભળાવતા હતા અને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું. ભાવ-સૂર્યને અસ્ત થયે – જેનશાસનને સ્તંભ તૂટી પડ્યો. સંઘ ગમગીન બન્યા. ચિતરફ સમાચાર પહોંચી ગયા. ગામેગામથી લેકે ઊભરાયા. મુનિ ભગવંતે પ્રબળ શોકમાં ગરકાવ થઈ ગયા. કોણ કોને આશ્વાસન આપે ? કોણ કોને છાનું રાખે ? સહુએ સખત આઘાત અનુભવ્યો. બીજા દિવસે સારાયે નગરમાં પાખી પાળવામાં આવી. બજાર સ્વયં બંધ રહ્યાં. પૂજ્યશ્રીની ભવ્ય પાલખી નીકળી. પોલીસેએ ભાવાંજલિ આપી. હજારની ઉછામણીથી અંતિમ કિયા થઈ. અગ્નિસંસ્કારના સ્થળે સમાધિમંદિર બનાવી સંઘે પૂજ્યશ્રીની ચરણપાદુકાને પ્રતિષ્ઠિત કરી. જગગુરુ શ્રી હીરસૂરિ મહારાજા પછી ત્રણ સાધુઓનું સર્જન કરનાર આ મહાન શિલ્પીનાં ચરણોમાં કેટ કેટિ વંદના !!! * * * જેનશાસનના તિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ, સિદ્ધાંતનિષ્ઠ, સુવિશાળ ગચ્છાધિપતિ, સમર્થ વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્યપ્રવર શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ * જન્મ : વિ. સં. ૧૯૫ર ફાગણ વદ ૪, દહેવાણ * વતન : પાદરા (જિ. વડેદરા). * દીક્ષા : સં. ૧૯૬૯ પિષ વદ ૧૩, ગંધારતીર્થ. * ગણિ-પંન્યાસપદ : સં. ૧૯૮૭ કારતક વદ ૩, ભાયખલા (મુંબઈ). * ઉપાધ્યાયપદ : સં. ૧૯૧ ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. * આચાર્યપદ : સં. ૧૨ વૈશાખ સુદ ૬, મુંબઈ * સ્વર્ગવાસ : સં. ૨૦૪૭ અષાઢ વદ ૧૪, અમદાવાદ. * દક્ષા પર્યાય : ૭૭ વર્ષ અને ૬ મહિના. સુવિશાળ ગચ્છાધિપતિ, જૈનશાસનના મહાન જ્યોતિર્ધર, યુગપુરુષ, પરમ ગીતાર્થ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૭૮ વર્ષને દીઘપર્યાય પાળી, ૯૬ વર્ષની ઉંમરે, અમદાવાદમાં સં. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ (તા. -૮-૧૯૧)ના રોજ અરિહંત પરમાત્માના ધ્યાનમાં મગ્ન બનીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. છેલ્લાં ત્રણ વર્ષથી છે. ૪૩ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy