SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવંતો-ર ૨૪૫ - ઉપાધ્યાયજીનું એક ચિત્ર તે પ્રગટ થયું છે, પણ બીજુ વિશિષ્ટ ચિત્ર તીવ્રચ્છા છતાં બનાવી શકાયું નથી. શ્રેષ્ઠ ચિત્રકાર મળે તે તે બની શકે. પૂજ્યશ્રીની ખાસ પ્રેરણાથી છપાયેલા ગ્રંથો : (પ્રકાશક : શ્રી મુક્તિ કમલ જૈન મોહન માળા, વડોદરા). ૧. મહાવીરચરિત્ર (ગુજરાતીમાં દળદાર ગ્રંથ) લે. શ્રી નંદલાલ વકીલ, વડોદરા. ૨. ષત્રિશિકા ચતુષ્ક પ્રકરણ (નિગોદાદિ ચાર છત્રીશીઓ-ભાષાંતર સહિત) (સં. ૧૯૯૦). ૩. નવતત્વ પ્રકરણ સુમંગલ ટીકા : લે. આ. શ્રી વિજયધર્મસૂરિજી, સ્વશિષ્ય મુનિશ્રી યશોવિજયજીના ખાસ આગ્રહથી જ ચેલી ટીકા. (સં. ૧૯૦). ૪. પ્રશ્નોત્તર મેહનમાળા (સં. ૧૯૯૩). પ. મેહનમાળા (સ્તવનાદિ વગેરેને સંગ્રહ). બુકલેટ જેન પંચાગે. છેલ્લાં બાર વર્ષથી બુકલેટ પંચાંગમાં શિક્ષણની દૃષ્ટિએ પૂજ્યશ્રીએ એક ક્રાંતિકારી, તર્ક અભિનવ આયેાજન કર્યું છે. તેઓશ્રીને લાગ્યું કે બુકલેટ પંચાંગ દ્વારા હજારો ઘરમાં રહેતાં લાખો માણસને જેન શિલ્પ, સ્થાપત્ય, મંત્રશાસ્ત્ર, પૂજનવિધિ, ભૂગોળ, ખગોળ, આયુ, મુદ્રા, તંત્ર વગેરે વિષયેને સ્પર્શતી બાબતોનું ચિત્રો દ્વારા જ્ઞાન સંપાદન કરવાને સુલભ માર્ગ છે. તેથી એ પંચાગ વર્ષાને પણ સંગ્રહી દાખવા યોગ્ય બને છે. દર વર્ષે આ પંચાંગોની ખૂબ માંગણી થાય છે. સહુ કઈ પૂજ્યશ્રીની દૃષ્ટિને બિરદાવે છે. આ પંચાંગમાંનાં ચિત્ર, પ્રતીકે વગેરેનું સ્વતંત્ર પ્રકાશન કરવાની માંગણુઓ પણ થાય છે. લેખોનું પ્રકાશન : પૂ. આચાર્યશ્રી વરસોથી જુદાં જુદાં દૈનિક, સાપ્તાહિક, પાક્ષિક, માસિક વગેરે બધા જૈન પત્રમાં જુદા જુદા વિષય ઉપર લેખો લખતા રહ્યા છે. આ લેખે મેળવીને તેની યાદી પ્રગટ થાય એ જરૂરી અને ઉપયોગી છે. –શકય હોય ત્યાં સુધી ઉપર ને પૂરી આપવાનો પ્રયત્ન કર્યો છે. બાકીની નાની કૃતિઓ, શિલ્પની કૃતિઓ, કલાકૃતિઓની ને કદ વધી જવાના ભયે આપી નથી. પૂ. આચાર્યશ્રી હસ્તક હાલમાં તૈયાર થઈ રહેલાં અને થનારાં તેમ જ સત્વરે બહાર પડનારાં કલાને લગતાં વિવિધ પ્રકાશનેની યાદી - (આ યાદી સં. ૨૦૪૭માં યતૈિર કરે છેલી.) ૧. ભગવાન મહાવીરના ચિત્રસંપુટની ત્રીજી આવૃત્તિ : નવાં ૧૩ ચિત્રોના ઉમેરા સાથે ૪૮ ચિત્ર ઃ વિવિધરંગી-આકર્ષક ૨. જૈન સાધુની ૨૪ કલાક દરમિયાનની સમગ્ર દિનચર્યાનાં ૪૦ રંગીન ચિત્રો. ૩. પિપરકટિંગમાં ભગવાન મહાવીરની તથા અન્ય ડિઝાઈને સાથેનું લગભગ ૮૦ આકૃતિઓનું ઝેરોક્ષ પ્રકાશન. ૪. ભગવાન મહાવીરના ચિત્રસંપુટમાં ત્રીજી આવૃત્તિમાં છાપેલી ૮૦ બોર્ડ અને ૧૮૫ પ્રતીકેના પરિચય સાથેનું પ્રકાશન. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy