________________
શ્રમણભગવ તા-૨
૨૪૩
અન્ય લેખકેાના ગ્રંથાનું સંશોધન-સ`પાદન તથા પ્રસ્તાવના-લેખન :
પ્રે. હીરાલાલ કાપડિયાના ગ્રંથાની પ્રસ્તાવના : ૧. યશે દાહન-મહાપાધ્યાય શ્રી યશેાવિજયજીના તમામ ગ્રંથાના પરિચય. (સ. ૨૦૨૨). ૨. જૈન સંસ્કૃતિ સાહિત્યના ઇતિહાસ ભાગ-૧, ૨, ૩ (સ. ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૨૬). ૩. સ’ગીત, નૃત્ય અને નાટચસબધી જૈન ઉલ્લેખા અને ગ્રંથા (સ. ૨૦૨૯ ),
૫, શ્રી ધીરજલાલ ટોકરશી શાહનાં પુસ્તકાની પ્રસ્તાવના : ૧. ‘ ધર્માંધ ગ્રંથમાલા ' સંશાધન, સ ́પાદન ( આબાલવૃદ્ધને ઉપયાગી ૨૦ પુસ્તકોની શ્રેણી ) ( સં. ૨૦૦૮ ). ૨. નવતત્ત્વદીપિકા ( સ. ૨૦૨૨). ૩. નમસ્કાર મંત્રસિદ્ધિ (સં. ૨૦૨૩ ) ૪. ઉવસગ્ગહર સ્તોત્ર યાને જૈન મ`ત્રવાદની જયગાથા ( સ. ૨૦૨૫), ૫. ભક્તામર રહસ્ય (સ. ૨૦૨૭). ૬. ઋષિમ`ડલ આરાધના (સ. ૨૦૨૮ ), ૭. સિદ્ધિદાયક સિદ્ધચક્ર (સ. ૨૦૩૩ ). ૮. અહુંમ ત્રાપસના ( સ. ૨૦૩૬ ).
અન્ય : ૧. ભુવનવિહાર દર્પણ ( સ. ૨૦૧૭). ૨. જગદુદ્ધારક ભગવાન મહાવીર (સ. ૨૦૨૦). ૩. સમાધિમરણની ચાવી (સ. ૨૦૨૪).
ઉપરના ગ્રંથેાની તેમ જ પ્રેમા દેદરાણી, સ'ગીતસુધા, જૈન તપાવલી, જૈનદર્શોન સંગ્રહસ્થાન પરિચય, અમૃતધારા, અમર ઉપાધ્યાયજી, પ્રગટ્યો પ્રેમપ્રકાશ આદિ પુસ્તકની મહત્ત્વની મનનીય પ્રસ્તાવના પણ પૂજ્યશ્રીએ લખી છે. આમાં નમસ્કાર મંત્રસિદ્ધિ, જગદુદ્વારક ભગવાન મહાવીર અને સમાધિ-મરણની ચાવી – આ ત્રણ પુસ્તકની પ્રસ્તાવનાએ મનનીય હાવાથી તેની જુદી પુસ્તિકાઓ પ્રકાશકે પ્રગટ કરીને પ્રભાવના કરેલ છે.
અનુષ્ઠાન વિધિના ગ્રંથ : ઋષિમંડલ બૃહત્ પૂજનવિધિ-પ્રતાકારે એ રંગમાં, વિશિષ્ટ કાટિનું, પાને પાને બેર સાથેનું મુદ્રણ, ૬૦ ચિત્રા સાથે, ઉત્તમ કાગળે પર છપાઈ ને પ્રગટ થઈ છે. લેખક : સ'પાદક આચાય શ્રી યશે દેવસૂરિજી (સ. ૨૦૩૮),
પૂજ્યશ્રી દ્વારા જૈનશાસનના મહાન જ્યોતિર્ધર મહાપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજના ૨૩ ગ્રંથાનું સંપાદન-સ ંશોધન-ભાષાંતર : (નોંધ સત્તરમી–અઢારમી શતાબ્દીમાં વિદ્યમાન, સેંકડા ગ્રંથાના રચયિતા, મહાપાધ્યાય શ્રીમદ્ યશેોવિજયજી મહારાજના ન્યાય, તર્ક, દન, અલંકાર, સચિત્ર, સમાચારી, મ્તાત્ર, કાશ આદિ વિષયાના પૂર્ણ–અપૂર્ણ એવા નાના-મોટા ૨૩ ગ્રંથાનું સંશાધન-સ`પાદન-ભાષાંતર ) કરી, કરાવી, પ્રસ્તાવના લખી, યશેાભારતી જૈન પ્રકાશન સંસ્થા વતી પહેલી જ વાર પ્રકાશન થયુ' તે કૃતિઓનાં નામ :
નીચેના ૨૬ ગ્રંથામાંથી ૨૩ ગ્રથા પહેલી વાર પ્રગટ થયા છે અને ૩ ગ્રંથા જે અપૂર્ણ હતા તે પૂર્ણ કરી છાપ્યા છે.
—સ'. ૨૦૧૧માં શરૂ કરેલા ઉપાધ્યાયજીના ગ્રંથના મહાયજ્ઞ વચમાં વરસો સુધી બંધ રહી, ફરી ચાલુ થયા, અને સ. ૨૦૪૦માં પૂરો થયે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org