SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ યાત્રા, ચત્તારી–અટ્ઠ–દશ—દાય, બીજી પારસીનું પાણી અને બીજી પારસીનેા આહાર ગ્રહણ કરવાના સંકલ્પ વર્ષોથી, તપની સાથે નમસ્કાર મહામત્રને કરોડોના જાપ-વર્ધમાન વિદ્યા, સૂરિમંત્ર આદિના લાખાની સંખ્યામાં વિધિપૂર્વક જાપ, શ્રી વીશસ્થાનકના ૪૦૦ ઉપવાસની સતત એકાંતર આરાધના, જેસલમેર-મારવાડ–ચારવાડ-કચ્છ વગેરેની પંચતીથી તથા સમેતશિખર, શ'ખેશ્વર, ભેાંયણી, પાનસર, સેરીસા આદિ અનેક તીર્થોની યાત્રા, ધર્મચક્ર તપ-એકાંતર, ૯૨ વર્ષની વયે ૯૬ જિનની આરાધના તેમ જ તેએશ્રીની નિશ્રામાં સુરત શ્રી વાસુપૂજ્યસ્વામી આદિ ૧૦૨ જિનબિ’એની પ્રતિષ્ઠા, પાલીતાણામાં ઉપધાના, યાત્રાસ`ઘે વગેરે અનેક ધર્માંકાર્યાં સંપન્ન થયાં છે. એવા એ મહાતપસ્વી ગુરુભગવંતને પુનઃ પુનઃ વંદન ! ( તા. ૩. પૂજ્યશ્રીના સ્વર્ગવાસ પાલનપુરમાં વિ. સં. ૨૦૪૮માં થયા છે. ) શાસનપ્રભાવક સિદ્ધિંતપના અદ્વિતીય પ્રેરક-પ્રભાવક અને વચનસિદ્ધ મહાત્મા પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ સંઘ, સમાજ અને શાસનનું કેવળ હિત જ લક્ષમાં રાખીને અનેક શાસનાપયોગી માંગલિક કાર્ડમાં જેમના યશસ્વી હાથે હંમેશાં વિક્રમ જ સર્જાયા છે, પછી તે અંજનશલાકા હોય કે વિવિધ તપશ્ચર્યા હોય, પણ આત્મસૂઝ, વિશિષ્ટ નિર્ણાયક શક્તિ, અનુપમ પ્રતિભા ધરાવનાર સૌમ્યમૂર્તિ તે આપણા શાસનપ્રભાવક અને વચનસિદ્ધ પ. પૂ. આચાર્ય શ્રી વિજયચંદ્નોદયસૂરીશ્વરજી મહારાજ. જ્યાં જ્યાં તેઓશ્રીએ ચાતુર્માસ કર્યાં' છે ત્યાં ત્યાં તપધર્મોની હમેશાં વસ'ત ખીલી ઊઠી છે. જેઓશ્રીના મ’ગલ સાંન્નિધ્યમાં નમસ્કાર મહામત્રના કરોડોની સ'ખ્યામાં જાપ થયા છે. જૈનશાસનની એકતાના સ્તંભ સમા પ. પૂ.આ. શ્રી વિજયચ દ્રોદયસૂરિજી મહારાજનું સ’. ૨૦૪૪નું ભાવનગરનું ચામાસું યાદગાર બની રહેશે. તેમાં વિશ્વરેકોડ રૂપ સિદ્ધિતપની મહાન તપશ્ચર્યાં થઇ−૮૦૦ આરાધકોના ભક્તિરંગ સોળે કળાએ ખીલી ઊઠ્યો. આ સમય દરમિયાન પાંજરાપાળ માટે હજારો રૂપિયાનું ફંડ થયું. અનુકંપા, અભયદાન અને સાધર્મિકતા ક્ષેત્રોને પણ યાદ કર્યાં. સંઘજમણા અને મેટી સંખ્યામાં સંઘપૂજને થયાં. ધ - ધ્વજા લહેરાવીને વિનાવિને અખંડ તપશ્ચર્યા પૂર્ણ કરાવી. પુણ્યવતા પુરુષોનાં પાવન પગલાંથી પવિત્ર બનેલી સૂÖપુર ( સુરત )ની ધરતીમાં સુપ્રતિષ્ઠિત ખીમચંદ સ્વરૂપચંદ સંઘવી ધર્મિષ્ઠ કુટુંબ રહે, ખીમચંદભાઇના બે પુત્રા : ચીમનભાઈ તથા ચુનીભાઇ. સમજી લ્યો કે, રામલક્ષ્મણની અતૂટ જોડી. શ્રી ચીમનભાઈનાં ધર્મ પત્ની કમળબહેન ધ લક્ષ્મીના સાક્ષાત્ અવતાર. એમની કુક્ષીએ ચાર પુત્રના જન્મ બાદ સ'. ૧૯૮૪ના મહા સુદ ૬ના પુણ્યને એક પુત્રરત્નનો જન્મ થયા. જાણે કોઇ દેવબાળ માનવીને દેવસ્વરૂપ બનાવવા અવનીતલ પર આવ્યા હોય નહિ ! · પુત્રનાં લક્ષણ પારણામાં ’ એ લેાકેાક્તિ અનુસાર બાળપણથી જ તેમનુ નામ પાડવામાં આવ્યું. સુરવિંદચંદ્ર.' જાણે C * Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004597
Book TitleShasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1992
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy