SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન દીપ તો આપ તણો અજવાળતો, સકળ લો કને એવો દિવ્ય પ્રકાશ જો : અનંત જ્ઞાાન ઉદ્યો ત કરો છો આપશ્રી, અપૂર્વે તેથી જ્ઞાનસૂર્ય છો ખાસ જો. -૭ નિર્ભયતાનો માર્ગ બતાવો તે થકી, અભયદાતા આપ અમારા થાવ જો: સત્ય માર્ગને સમજાવો છો તે થકી, જ્ઞાનચક્ષુના દાતા આપ ગણાવજો . -૮ કર્મમુક્તિનો માર્ગ બતાવો તે થકી, મોક્ષમાર્ગના દાતા આપ ગણાવ જો; અશરણ જીવો બહુ પીડાતા કર્મથી, શરણભૂત એ જીવ સકળના થાવ જો . -૯ વિષય વિલાસો દુઃખ હેતુ આપે કહા, તે જ વિલાસે જીવન મારું જાય જો; નિર્વિકારી જીવનના દાતા તમે, જેહ જીવનથી સાચું સુખ પમાય જો . -૧૦ આત્મગુણો જે દર્શન જ્ઞાન ચારિત્રય છે, રત્નત્રયીના નામ થી ઓળખાય છે ; કારણભૂત છો આત્મગુણો પ્રગટાવવા, રત્નયટીના બોધક તેથી આપ જો . -૧૧ ક્ષમા આદિનો ધર્મ પ્રભુ પ્રકટાવવા, આત્મધર્મને પ્રકટાવો છો આપ જો; જ્ઞાનક્રિયાની જોડી મુક્તિમાર્ગ એ, ધર્મતણા તો ઉપદેશક છો આપ જો. -૧૨ પ્રિય ધર્મના નાયક છો સ્વામી તમે, ધર્મ રૂપી રથના સારથિ ખચિત જો; ચક્રવર્તી છો ચાર ગતિના અંતથી, ભવસાગરમાં બૂડતાઓના દ્વીપ જો. -૧૩ સામાયિક ૨). Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004593
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy