SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક આદરવાનો પાઠ - પધ્યાન્તર પાઠ - ૬ ગઝલ ન ક્રિયા પાપની કરવા, કરણ બે યોગ ત્રણ સાથે; અખિલ લો કે ઘડી બે હું, હૃદયથી આદરું વ્રતને. કરું કે હું કરાવું નહીં, નિવત્ પાર્પકમથી; તજું હું પાપ વ્યાપારો, હવે હું આદરું વ્રતને. કરેલાં પાપનાં કર્મો, નિવારી નિંદતો હું તો; ગુરુ સાખે ધિકારીને, હવે હું આદરું વ્રતને. વળી વિષયો કષાયો જે, વસ્યા છે હાડ ને હૈયે, તજું છું તેમને સ્વામી ! હવે હું આદરું વ્રતને. દુબ-ખઓ, કમ્મ-ખઓ, સમાહિ-મરણં ચ બોલિ-લાભો આ - સંપન્જઉ મહએએ, તુહ નાહ ! પણામ - કરણેણં || ૪ અર્થ: હે નાથ! તમને પ્રણામ કરવાથી દુઃખોને નાશ થાય, કર્મોનો નાશ થાય, સમ્યકત્વ સાંપડે અને શાંતિ પૂર્વક મૃત્યુ થાય તેવી પરિસ્થિતિ અને ઉત્પન્ન થજો. શબ્દાર્થ દુષ્ક-ખ = દુઃખનો નાશ, કમ્મ-ખઓ = કર્મનો ક્ષય, સમાહિમરણ = સમાધીમરણ બોલિ-લાભો = સમ્યકત્વની પ્રાપ્તિ, સંપન્જઉ = પ્રાપ્ત થાજો, મહ=મને, તુહ તમને, પણામ-કરણેણં = પ્રણામ કરવાથી. સામાયિક ૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International 2010_04
SR No.004593
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy