________________
મૃત્યુઃ ૩૯. મૃત્યુના બે પ્રકારો છે : એક અકામ મરણ અને
બીજું સકામ મરણ. અજ્ઞાની મનુષ્યનું અકામ (ઈચ્છા રહિતનું) મરણ વારંવાર થાય છે. જયારે જ્ઞાની મનુષ્યનું સકામ મરણ સ્વૈચ્છિક હોવાથી એક જ વખત થાય છે. કામભોગમાં આસક્ત માનવી એવું માનતો હોય છે કે પરલોક કોણે જોયો છે? માટે આ લોકના વિષયો, જે પ્રત્યક્ષ છે, તેને માણી લેવા. આવો માણસ કાયાથી અને વચનથી મદોન્મત થયેલ હોય છે. ધન તથા સ્ત્રીઓમાં આસક્ત થયેલ આ વ્યક્તિ અણસીયો જેમાટી એકત્ર કરે છે તેમ કર્મરૂપી મળને એકત્રિત કરે છે. આવા અજ્ઞાનીનું મરણ અકામ કહેવાય છે. પરંતુ પુણ્યશાળી અને સંયમી વ્યક્તિઓનું
- ૨૪ -
ક
-