SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુઃ ૩૯. મૃત્યુના બે પ્રકારો છે : એક અકામ મરણ અને બીજું સકામ મરણ. અજ્ઞાની મનુષ્યનું અકામ (ઈચ્છા રહિતનું) મરણ વારંવાર થાય છે. જયારે જ્ઞાની મનુષ્યનું સકામ મરણ સ્વૈચ્છિક હોવાથી એક જ વખત થાય છે. કામભોગમાં આસક્ત માનવી એવું માનતો હોય છે કે પરલોક કોણે જોયો છે? માટે આ લોકના વિષયો, જે પ્રત્યક્ષ છે, તેને માણી લેવા. આવો માણસ કાયાથી અને વચનથી મદોન્મત થયેલ હોય છે. ધન તથા સ્ત્રીઓમાં આસક્ત થયેલ આ વ્યક્તિ અણસીયો જેમાટી એકત્ર કરે છે તેમ કર્મરૂપી મળને એકત્રિત કરે છે. આવા અજ્ઞાનીનું મરણ અકામ કહેવાય છે. પરંતુ પુણ્યશાળી અને સંયમી વ્યક્તિઓનું - ૨૪ - ક -
SR No.004586
Book TitleJanma Jivan Mrutyu ane Mukti
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy