SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ કવિ મનસુખલાલની કૃતિઓનો પરિચય ૧. સુમતિવિલાસ (પ્રકાશન : સંવત ૧૯૬૩) ‘સામાયિક સિધ્યુઉપાય', સંવત ૧૯૬૦, શ્રાવણ સુદ ૫ – ‘સમ્યક્ ન્યાય સુધારસ', સંવત ૧૯૭૨, વૈશાખ વદ ૧૦, ગુરુવાર ‘આત્મબોધ પત્રિકા’, સંવત ૧૯૬૧, શ્રાવણ વદ ૧૧ (પ્રકાશન : સંવત ૧૯૬૩, ઈ.સ. ૧૯૦૭) ૨. સુમતિવ્યવહાર ‘સ્તવનચોવીશી’, સંવત ૧૯૬૩, આસો સુદ ૧૧ ૩. નવપદપૂજાદિસંગ્રહ (પ્રકાશન : સંવત ૧૯૭૪, ઈ.સ. ૧૯૦૮ ‘નવપદ પૂજા સાર્થ, સંવત ૧૯૭૪, ફાગણ વદ ૩ (પ્રકાશન : સંવત ૧૯૬૫, ઈ.સ. ૧૯૦૯) ૪. સુમતિપ્રકાશ - - વિહરમાન જિન ચોવીશી (કવિ દેવચંદ્રજીકૃત), બાળાવબોધની રચના, સંવત ૧૯૬૨, આસો સુદ ૭ - શ્રી સૂત્ર તત્ત્વાર્થસારની ઢાળો', સંવત ૧૯૬૫, શ્રાવણ સુદ ૧૦ – ‘મમત્વ પરિહારની ઢાળો', સંવત ૧૯૬૫, ચૈત્ર સુદ ૧૫ - ‘વિષય પરિહારની ઢાળો', સંવત ૧૯૬૫, શ્રાવણ સુદ ૧૫, રવિવાર – ‘અતીત ચોવીશી' (કવિ દેવચંદ્રજીષ્કૃત), બાળાવબોધની રચના, સંવત ૧૯૬૫, ફાગણ સુદ ૧૫ (પ્રકાશન : સંવત ૧૯૬૭, ઇ.સ. ૧૯૧૧) આ ચાર ગ્રંથોમાંથી ઉપરની માહિતી ઉપલબ્ધ થાય છે. ૧૨ Jain Education International 2010_03_For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004583
Book TitleShravaka Kavi Mansukhlal
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year1999
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy