________________
આઠ પ્રકારની વિધાઓ (૧) બધુમોક્ષિણીવિદ્યા - બંધનમાંથી છોડાવનારી વિદ્યા. જિનલબ્ધિ, અવધિલબ્ધિ, પરમાવધિલબ્ધિ, અનન્તાવધિલબ્ધિ, અનન્તાન્વલિબ્ધિ, ટ્યબુદ્ધલબ્ધિ, પ્રત્યેકબુદ્ધલબ્ધિ અને બુદ્ધબોધિતલબ્ધિ
– કુલ ૮ લબ્ધિઓ. (૨) પરવિદ્યોચ્છેદિની વિદ્યા - બીજાઓની વિદ્યાઓનો પરાભવ કરનારી વિદ્યા, ઉગ્રતપલબ્ધિ, ચારણલબ્ધિ, દીસતપલબ્ધિ, પ્રતિમાપ્રતિપનલબ્ધિ
- કુલ ૪ લબ્ધિઓ. (૩) સરસ્વતિવિદ્યા - જ્ઞાનને વધારનારી વિદ્યા.
ચતુર્દશપૂર્વલબ્ધિ, દશપૂર્વલબ્ધિ, એકાદશાંગલબ્ધિ, પદાનુસારીલબ્ધિ, ઋજામતિ લબ્ધિ અને વિપુલમતિલબ્ધિ
– કુલ ૬ લબ્ધિઓ. (૪) રોગોપહારિણીલબ્ધિ - જુદા જુદા રોગોને મટાડનારી વિદ્યા. શ્લેષ્મૌષધિલબ્ધિ, વિપુડોષધિલબ્ધિ, જલ્લૌષધિલબ્ધિ, આમાઁષધિલબ્ધિ, સર્વોષધિલબ્ધિ
– કુલ ૫ લબ્ધિઓ. (૫) શ્રી સંપાદિની વિદ્યા - લક્ષ્મી તથા સંપત્તિને વધારનારી વિદ્યા બીજબુદ્ધિલબ્ધિ, કોષ્ટબુદ્ધિલબ્ધિ, સંભિન્નશ્રોતલબ્ધિ, અક્ષીણ મહાનલબ્ધિ, અને સર્વલબ્ધિ
– કુલ ૫ લબ્ધિઓ. (૬) દોષવિષાપહારિણી વિદ્યા - ઝેરને ઉતારનારી વિદ્યા. વિદ્યાસિલબ્ધિ, ક્ષીરાશ્રવલબ્ધિ, મધ્યાશ્રવલબ્ધિ અને અમૃતાઢવલબ્ધિ
- કુલ ૪ લબ્ધિઓ. (૭) નિર્નાશિની વિદ્યા - ભૂતપ્રેત આદિના વળગાડ દોષને દૂર કરનાર. વૈક્રિય લબ્ધિ, આકાશગમનલબ્ધિ, જંઘાચારણલબ્ધિ, વિદ્યાચારણલબ્ધિ
– કુલ ૪ લબ્ધિઓ. (૮) અશિવોપશમની વિદ્યા - ઉપસર્ગો તથા આપત્તિઓને મટાડનારી વિદ્યા. તેજો વેશ્યાલબ્ધિ,
શીતલેશ્યાલબ્ધિ, તરૂલેશ્યાલબ્ધિ, દષ્ટિવિષલબ્ધિ, આશીવિષલબ્ધિ, ચારણલબ્ધિ, મહાસ્વપ્નલબ્ધિ અને તેજોગ્નિનિસર્ગલબ્ધિ
– કુલ ૯ લબ્ધિઓ. શ્રુતસરિતા
૩૫.
શ્રી સિદ્ધચક્ર મહામંત્રમુ:
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org