________________
નવપદ- નવનો આંક પૂર્ણતાસૂચક અને રહસ્યમય છે. ધર્મશાસ્ત્રનું રહસ્ય એ છે કે દેવ, ગુરુ અને ધર્મ (તત્ત્વત્રયી) એ ત્રણ તારક તત્ત્વો છે. દેવથી ધર્મનું પ્રવર્તન થાય. ગુરુ દ્વારા ધર્મ આપણા સુધી પહોચે અને ધર્મનું આલંબન લઈ આપણે સંસારસાગર તરી જઈએ. દેવની નિશ્રાએ ગુરુ છે, અને ગુરૂની નિશ્રાએ ધર્મ છે.
કર્મને તોડવાનો ઉપાય સુધર્મ છે, કે જેના જ્ઞાની ભગવંતોએ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એવા ચાર પ્રકારો બતાવ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્ર - ના રે હંસ , ચરિતે ઈ તો તદ્દા |
एयमग्गमणुपत्ता, जीवा गच्छन्ति सोग्गई ।। જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ માર્ગને અનુસરીને જીવો સદ્ગતિ એટલે મુક્તિ પામે છે. શ્રી ઉમાસ્વાતિજી તસ્વાર્થાધિગમ સૂત્રમાં -
| મગન - જ્ઞાન - ચારિત્રા મોક્ષમા: ||
લબ્ધિપદોની સમજ લબ્ધિપદ એટલે લબ્ધિને દશવિનારું પદ. આ પદોની સ્થાપના બે અનાહત વચ્ચેની અંતરિયાળ જગામાં થયેલી છે. બન્નેની જોડીમાં લખતાં એક આવર્તનમાં ૧૬ લબ્ધિપદો આવે છે. કુલ ત્રણ આવર્તનમાં ૪૮ લબ્ધિપદો ગોઠવાયાં છે. આ પદો લબ્ધિક્ષેત્રમાં જૈન દર્શનમાં કેવો અને કેટલો વિકાસ થયો હતો તેનો ખ્યાલ આપનારા છે. (૧) ૐ ક્રૂ નઇvi –
નિન - જિન શબ્દ લબ્ધિધરનો સૂચક છે. રાગ-દ્ધોષને જીતવાપૂર્વક કેવલજ્ઞાની પ્રાપ્તિ અને ૩૪ અતિશય એ જિનેશ્વરની વિશિષ્ટ લબ્ધિ છે. બધા લબ્ધિધારોમાં તેમનું સ્થાન પ્રથમ
હોવાથી તેમને પ્રથમ વંદના. (૨) % 7 1ઈ માં દિન –
દિનિજ એટલે અવધિજીન - અવધિજ્ઞાન પાંચ જ્ઞાનમાં ત્રીજુ અને અતીન્દ્રિયની કોટિમાં આવે છે. ॐ ह्रीं अहं णमो परमोहिजिणाणं - પરમાવધિજિન - પરમાવધિ જ્ઞાનને પ્રાપ્ત કરનાર ॐ ह्रीं अर्ह णमो सव्वोहि जिणाणं - સર્વાવધિજિન - અવધિજ્ઞાનનો પ્રકાર ॐ ही अर्ह णमो अणंतोहि जिणाणं -
અનંતાવધિજિન - અવધિજ્ઞાનનો પ્રકાર (૬) ર્દી જમો Mવુદ્ધિvi -
કોષ્ટબુધ્ધિ - સારી સ્મરણશક્તિ (કોઠીમાં પડેલા ધાન્યની જેમ અંતરમાં સંઘરાઈ રહે.) શ્રુતસરિતા
૩૧
શ્રી સિદ્ધચક્ર મહાયંન્નમ્
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org