________________
આ સ્તોત્રના પઠન-પૂજનની ફલશ્રુતિ ઃ
(૧) આધ્યાત્મિક ભાવનાઓની ઉન્નતિ.
(૨) આધ્યાત્મિક યાત્રામાં વિવિધ ભયોમાંથી મુક્તિ.
(૩) દિવ્યજીવનના દ્વાર ખુલી જાય. (૪) દિવ્યજીવનનો સાક્ષાત્કાર થાય. (૫) આત્મગુણોનો અપ્રતિપાતિ વિકાસ. (૬) વ્યવહાર અને પરમાર્થ સિદ્ધિ (૭) મુક્તિપદનો પાયો.
(૮) અવ્યય, અવિનાશી અને અપુનરાવર્તી કલ્યાણપદરૂપી મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ.
આ સ્તોત્રની આરાધના કરનાર ભવ્યાતિભવ્ય આત્માને અભીષ્ટની પ્રાપ્તિ થાઓ એ જ મંગલ કામના - ભાવના - અભ્યુંથના.
નં. ગુણ
៥
વર્ણ
૧ | કૃષ્ણ
૨ | નીલ
૫
૩ | લોહિત
૪
હારિદ્ર
શ્વેત
રસ
૧ | તિકત
૨ | કટુક
૩ કાય
૪ | આમ્લ
૫ | મધુર સંસ્થાન
૧ | ત્રિકોણ
૨ | સમચોરસ
૩ | લંબચોરસ
૪ | ગોળ
૫ | લંબગોળ
અર્થ
કાળો
વાદળી
રાતો
પીળો
ધોળો
તીખો
કડવો
તૂરો
ખાટો
મીઠો
શ્રુતસરિતા
Jain Education International. 2010_03
કોના જેવો
પુદ્ગલના પ્રકારો-૩
નં.
સ્પર્શ
૧
ર
૩
૪
૫
કાજળ
મોરપીંછ
મજીઠ
હળદર
સફેદ શંખ
સુંઠ-મરી
લીમડા
ત્રિફળા
આંબલી
સાકર
...
LO
८
ગંધ
૧
૨
ગુણ
શીત
ઉષ્ણ
સ્નિગ્ધ
રૂક્ષ
લઘુ
૮૧ ૪
સુરભિ
દુભિ
અર્થ
૨૪૯
For Private & Personal Use Only
ઠંડો
ગરમ
ચીકણો
લૂખો
હલકો
કોના જેવો
ભારે સુંવાળો કર્કશ ખરબચડો કરવત
માખણ
સુગંધ
દુર્ગંધ
બરફ
અગ્નિ
દિવેલ-ઘી
રાખ
३
લોખંડ
કસ્તુરી
લસણ
પરિશિષ્ટ
www.jainelibrary.org