________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ:
સગતિ તમારા હાથમાં સાયન્સ - સંશોધનો
વિજ્ઞાન - વિશેષ જ્ઞાન વસ્તુ - પદાર્થને જાણવો
જાણનારને જાણવો વસ્તુ – પદાર્થ બોધ - અસ્થિર
આત્મબોધ - સ્થિરતા વાળો રૂપી પદાર્થ પ્રત્યે લક્ષ્ય
અરૂપી પદાર્થ પ્રત્યે લક્ષ્ય બહિર્યાત્રાથી પ્રાપ્તિ
અંતર્યાત્રાથી પ્રાપ્તિ વિચાર ઉપર નિર્ભર
નિર્વિચાર ઉપર નિર્ભર સફળતા/અસફળતા - અનિશ્ચિત
સફળતા - નિશ્ચિત પરિણામના સંતાપમાં સમય
મૌનમાં સમય પુગલલક્ષી હોવાથી જડ
આત્મલક્ષી હોવાથી ચૈતન્ય અનુભવ/અનુભૂતિના અભાવવાળું
અનુભવ - અનુભૂતિ વાળું પંડિત દશાને પામે
પ્રબુદ્ધ દશાને પામે સ્વ-નિમિત્ત પરને અકલ્યાણકારી
સ્વ-નિમિત્ત પરને કલ્યાણકારી આલ્બર્ટ આઇન્સ્ટાઈન આદિ
ગૌતમ સ્વામી આદિ કતભાવ
સાક્ષીભાવ વસ્તુ-પદાર્થ સાથે એકમેક
વસ્તુ-પદાર્થથી અલગ સાવદ્યયોગ
નિરવદ્યયોગ આશ્રવનું સબળ કારણ
સંવરનું સમર્થ કારણ વિકારી
નિર્વિકારી સંસારબીજનું આરોપણ
મોક્ષબીજ (બોધિબીજ)નું આરોપણ મોહને પુષ્ટિદાયક
મોહક્ષયને પુષ્ટિદાયક સંસાર રત
સામાયિક રત કર્તાકાર
કલાકાર કર્મબંધકારણ
કર્મબંધરહિત ભિખારી (કર્મોદય વડે)
સમ્રાટ (સાક્ષીભાવ વડે) અતિક્રમણ
પ્રતિક્રમણ મિથ્યાત્વ
સભ્યત્વ
ગતિના પ્રકારો (શ્રી મોતીચંદ કાપડીયા ગ્રંથમાળા - જૈન દષ્ટિએ કર્મ' માંથી સાભાર) દેવગતિઆયુનાં બંધસ્થાના
દેવગતિને યોગ્ય આયુષ્યબંધના ઘણા પ્રસંગો સાંપડે છે. પ્રભુભજન કરનાર, અનુકંપાથી દાન આપનાર, જયણાયુક્ત જીવનવ્યવહાર કરનાર, નિષ્કપટી અને ભવ્ય પણ સાદા જીવનને જીવનાર, શિક્ષક કે ગુરુદેવનું સ્થાન લઈ અભ્યાસ કરાવનાર, ખટપટ વગર, નામનાની ઇચ્છા વગર સમાજસેવા કરનાર, આવા ભાવુક, ભોળા સાદા ભદ્રિક જીવો દેવાયુનો બંધ કરે. મિત્રની પ્રેરણાથી ધર્મ કરનાર, સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ
૨૦૮
શ્રુતસરિતા
Jain Education International 2010_03.
For Private & Personal Use Only
www.jainelibrary.org