SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ સદગતિનાં કારણો ૧. અકામનિર્જરા ૨. મંદ કષાય ૩. શુભ લેશ્યા ૪. શુણ ધ્યાન ૫. ગુણસ્થાનક ૬. દ્રવ્યથી વિરતિ પ્રબંધ-૧૯ સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ સદ્ગતિ, દુર્ગતિના હેતુઓ દુર્ગતિનાં કારણો સુખશીલતા (તીવ્ર પાપબંધ) તીવ્ર કષાય આપણા જીવે અનંત-અનંત પુદ્ગલપરાવર્તનકાળ સંસાર પરિભ્રમણમાં પસાર કરી દીધો છે. નિગોદમાં ગયો ત્યાં બે ઘડી - ૧ મુહૂર્તમાં ૬૫૫૩૬ ભવ કર્યા. આ રીતે અનંતકાળ નિગોદમાં પસાર કર્યો, અકામનિર્જરા દ્વારા “નદીગોળપાષાણ ન્યાય’’થી જીવ અનેક પ્રકારના દુઃખ - પીડાને સહન કરતો કરતો ક્રમશઃ નિગોદમાંથી નીકળી એકેન્દ્રિય - બેઇન્દ્રિય - યાવત્ સંશીપંચેન્દ્રિયપણાને પ્રાપ્ત થયો. માટે આ મનુષ્યજન્મમાં દુર્લભ એવા બોધીબીજ સમ્યગ્દર્શનને સાચી શ્રદ્ધાને પામીને સંસાર પરિત્ત કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. Jain Educatlon International2010_03 અશુભ લેશ્યા અશુભ ધ્યાન ગુણસ્થાનકનો અભાવ અવિરતિ एवं भवसंसारे, संसरए सुहासुहेहिं कम्मेहिं । जीवो पमाय बहुलो, समयं गोयम ! मा पमायए ।। પ્રભુ ગૌતમને ઉદ્દેશીને કહે છે - શુભાશુભ કર્મો અનુસાર ચારગતિ અને પાંચ જાતિમાં નિરંતર પરિભ્રમણ જીવો કરી રહ્યા છે. તેમાં જીવના પ્રમાદની પ્રચુરતા જ મુખ્ય કારણ છે. માટે હે ગૌતમ ! સમયમાત્રનો પ્રમાદ કરવા જેવો નથી. પ્રમાદમુક્તિ એ જ પરિભ્રમણથી મુક્ત થવાનો પરમ ઉપાય છે. ૨૦૬ For Private & Personal Use Only શ્રુતસરિતા www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy