________________
બાર ઉપાંગો | ૧ | શ્રી ઔપપાતિક
| શ્રી રાજપ્રશ્નીય
૩ | શ્રી જીવાજીવાભિગમ
| ૪ | શ્રી પ્રજ્ઞાપના
૫ | શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ
૬ | શ્રી જંબુદ્વિપ
પન્નતિ ૭ | શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ
શ્રી મહાવીર સ્વામી પ્રભુના દર્શને ગયેલા ૧,૬૦૦ શ્લોક કોણિક રાજા અને તેમની દેવલોક પ્રાપ્તિનું વર્ણન શ્રી પાર્શ્વનાથ પ્રભુના કેશી ગણધર
૨,૧૦૦ શ્લોક અને પ્રદેશી રાજાનો જીવવિષયક સંવાદ જિનપ્રતિમા પૂજન - પૂજાવિધિ જીવ-અજીવનું સ્વરૂપ-શાશ્વતી જિન પ્રતિમાઓ - | ૯ અધ્યયન ૩ર નાટકો -
૧૮ ઉદ્દેશા ભૂગોળ - ખગોળના વિષયો
૪,૭૫૦ શ્લોક જૈનદર્શનના દરેક વિષયનું નિરૂપણ -
૩૬ પદો શ્રી મહાવીર સ્વામી અને શ્રી ગૌતમસ્વામીના ૭,૭૮૭ શ્લોક પ્રશ્નોત્તરરૂપે ગૂંથણી ખગોળશાસ્ત્ર - સૂર્ય, ગ્રહો, નક્ષત્રોનું વર્ણન ૨૦ પ્રાભૃત
૨,૨૦૦ શ્લોક જંબુદ્વિપના ક્ષેત્રો અને પ્રાચીન
૭ અધ્યયન રાજાઓનું વર્ણન
૪,૧૪૬ શ્લોક ખગોળશાસ્ત્ર - ચંદ્ર, ગ્રહો, નક્ષત્રોનું વર્ણન ૨૦ પ્રાભૃત
૨,૨૦૦ શ્લોક દસ કુમારો રાજા કોણિક સાથે મળી
૧૦ અધ્યયન પોતાના દાદા વૈશાલીની રાજા ચેટક
૧,૧૦૦ શ્લોક સાથે લડાઈમાં ઊતર્યા અને પરભવે નરક ગતિને પામ્યા તેનું વર્ણન. સમ્રાટ શ્રેણિકના દસ પૌત્રો દીક્ષા લઈ સંયમજીવન ૧૦ અધ્યયન પામી પરભવે સ્વર્ગમાં ગયા તેનું વર્ણન જે દેવોએ શ્રી મહાવીર પ્રભુની ભાવપૂર્વક ૧૦ અધ્યયન પૂજા કરી તેઓના પૂર્વજન્મની કથાઓ અને ચારિત્રમાં શિથિલ થયેલાનાં દૃષ્ટાંતો પુષ્પિકા ઉપાંગનું પરિશિષ્ટ યાદવકુળનંદન શ્રી નેમિનાથ પ્રભુએ
૧૨ અધ્યયન વૃષ્ણિવંશના દસ રાજાઓને પ્રતિબોધી જૈનધર્મી બનાવ્યા તેના દૃષ્ટાંતો
| ૮ | શ્રી નિરયાવલિકા |
૯ | શ્રી કલ્પાવતંસિકા
૧૦ | શ્રી પુષ્પિકા
૧૧| શ્રી પુષ્પગુલિકા ૧૨ | શ્રી વૃષ્ણિદશા
ધર્મતીર્થ - ભાવતીર્થ
૨૦૨
શ્રુતસરિતા
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org