________________
આગમ નામ આલેખેલ વિષયો
પ્રમાણ ૧ | શ્રી આચારાંગ | શ્રમણાચાર, ગોચર, વિધિ, વિનય, ભાષા ૨ શ્રુતસ્કંધ સંયમ, આહારની માત્રા વગેરે.
૨૫ અધ્યયન
૨,૫૨૫ શ્લોક | શ્રી સુત્રકૃતાંગ | જૈન સિદ્ધાંતોનું વર્ણન, નવતત્ત્વનું જ્ઞાન ૨ શ્રુતસ્કંધ
૨૩ અધ્યયન
૨,૧૦૦ શ્લોક ૩ | શ્રી સ્થાનાંગ પદાર્થોની સંખ્યાનુક્રમે, ગણના અને વ્યાખ્યા ૧૦ અધ્યયન
૩,૭૦૦ શ્લોક | ૪ | શ્રી સમવાયાંગ સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ, ૧૨ અંગોનું ૧,૬૬૭ શ્લોક
સ્વરૂપ તથા કુલકર અને ૨૪ તીર્થકરોના ચારિત્ર ૫ | શ્રી ભગવતીજી. ગણધરો, શિષ્યો, ગૃહસ્થો, અર્જનો, સ્ત્રીઓ વ. | ૪૧ શતકો (વિવાહ પત્નતિ) દ્વારા પૂછાયેલ પ્રશ્નો અને શ્રી મહાવીર સ્વામી ૧૫,૪૭૨ શ્લોક
પ્રભુએ આપેલ ચારે અનુયોગસભર ઉત્તરો ૬ | શ્રી જ્ઞાતાધર્મ કથા || કથાઓ દ્વારા ધર્મનો ઉપદેશ -
૨ શ્રુતસ્કંધ પેટા કથાઓ ૩', કરોડ
૫,૫૦૦ શ્લોક ૭ | શ્રી ઉપાસક દશા | જૈનધર્મના દસ ઉપાસકોના જીવનચરિત્ર ૧૦ અધ્યયન
૮૧૨ શ્લોક ૮ | શ્રી અંતકૃત્ દશા શ્રી નેમીનાથ અને શ્રી મહાવીર સ્વામીના સમયમાં મોક્ષગામી દસ ઉપાસકોના
૯૦ કથાનકો જીવનચરિત્રો
૭૯૦ શ્લોક | શ્રી અનુત્તરોપ- સર્વોચ્ચ દેવલોક પામેલા દસ ઉપાસકોની કથા ૩ વર્ગો પાતિક દશા
૩૦ અધ્યયન
૧૯૨ શ્લોક | 10 | શ્રી પ્રશ્રવ્યાકરણ | પાંચ મહાપાપ અને પાંચ મહાવ્રતોનું
૨ શ્રુતસ્કંધ વર્ણન અને તલસ્પર્શી વિવેચન
૧૦ અધ્યયન
૧,૩૦૦ શ્લોક ૧૧ | શ્રી વિપાકસૂત્ર | પરંપરાએ કર્મફળ અંગેની બોધ કથાઓ ૨ શ્રુતસ્કંધ
૨૦ અધ્યયન ૨૦ કથાઓ
૧,૨૫૦ શ્લોક | ૧ર | શ્રી દૃષ્ટિવાદ અનેકવિધ વિદ્યાઓ અને સિદ્ધિઓના ૧૪ પૂર્વોનો સમાવેશ
સાધનો સંપાદન કરવાની વિધિ - (આ આગમ વીર સંવત ૧૦૦૦માં નાશ પામ્યું છે.)
૮ વર્ગો
શ્રુતસરિતા
૨૦૧
ધર્મતીર્થ - ભાવતીર્થ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org