SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ નામ આલેખેલ વિષયો પ્રમાણ ૧ | શ્રી આચારાંગ | શ્રમણાચાર, ગોચર, વિધિ, વિનય, ભાષા ૨ શ્રુતસ્કંધ સંયમ, આહારની માત્રા વગેરે. ૨૫ અધ્યયન ૨,૫૨૫ શ્લોક | શ્રી સુત્રકૃતાંગ | જૈન સિદ્ધાંતોનું વર્ણન, નવતત્ત્વનું જ્ઞાન ૨ શ્રુતસ્કંધ ૨૩ અધ્યયન ૨,૧૦૦ શ્લોક ૩ | શ્રી સ્થાનાંગ પદાર્થોની સંખ્યાનુક્રમે, ગણના અને વ્યાખ્યા ૧૦ અધ્યયન ૩,૭૦૦ શ્લોક | ૪ | શ્રી સમવાયાંગ સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ, ૧૨ અંગોનું ૧,૬૬૭ શ્લોક સ્વરૂપ તથા કુલકર અને ૨૪ તીર્થકરોના ચારિત્ર ૫ | શ્રી ભગવતીજી. ગણધરો, શિષ્યો, ગૃહસ્થો, અર્જનો, સ્ત્રીઓ વ. | ૪૧ શતકો (વિવાહ પત્નતિ) દ્વારા પૂછાયેલ પ્રશ્નો અને શ્રી મહાવીર સ્વામી ૧૫,૪૭૨ શ્લોક પ્રભુએ આપેલ ચારે અનુયોગસભર ઉત્તરો ૬ | શ્રી જ્ઞાતાધર્મ કથા || કથાઓ દ્વારા ધર્મનો ઉપદેશ - ૨ શ્રુતસ્કંધ પેટા કથાઓ ૩', કરોડ ૫,૫૦૦ શ્લોક ૭ | શ્રી ઉપાસક દશા | જૈનધર્મના દસ ઉપાસકોના જીવનચરિત્ર ૧૦ અધ્યયન ૮૧૨ શ્લોક ૮ | શ્રી અંતકૃત્ દશા શ્રી નેમીનાથ અને શ્રી મહાવીર સ્વામીના સમયમાં મોક્ષગામી દસ ઉપાસકોના ૯૦ કથાનકો જીવનચરિત્રો ૭૯૦ શ્લોક | શ્રી અનુત્તરોપ- સર્વોચ્ચ દેવલોક પામેલા દસ ઉપાસકોની કથા ૩ વર્ગો પાતિક દશા ૩૦ અધ્યયન ૧૯૨ શ્લોક | 10 | શ્રી પ્રશ્રવ્યાકરણ | પાંચ મહાપાપ અને પાંચ મહાવ્રતોનું ૨ શ્રુતસ્કંધ વર્ણન અને તલસ્પર્શી વિવેચન ૧૦ અધ્યયન ૧,૩૦૦ શ્લોક ૧૧ | શ્રી વિપાકસૂત્ર | પરંપરાએ કર્મફળ અંગેની બોધ કથાઓ ૨ શ્રુતસ્કંધ ૨૦ અધ્યયન ૨૦ કથાઓ ૧,૨૫૦ શ્લોક | ૧ર | શ્રી દૃષ્ટિવાદ અનેકવિધ વિદ્યાઓ અને સિદ્ધિઓના ૧૪ પૂર્વોનો સમાવેશ સાધનો સંપાદન કરવાની વિધિ - (આ આગમ વીર સંવત ૧૦૦૦માં નાશ પામ્યું છે.) ૮ વર્ગો શ્રુતસરિતા ૨૦૧ ધર્મતીર્થ - ભાવતીર્થ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy