________________
પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન ધર્મતીર્થ પ્રભાવક પ. પૂ. આચાર્યદેવશ્રી હેમરત્નસૂરિજી લિખિત “ચાલો જિનાલય જઈએ' માંથી સાભાર. છેવટે મીની (પ્રાથમિક) શ્રાવક બનવા શું કરશો ? • રોજ ત્રિકાળ જિનદર્શન-પૂજા.
• કંદમૂળ અને અભક્ષ્ય ચીજ ત્યાગ. • નવકારશી, ચઉવિહારનું પચ્ચખાણ. • બહારના પદાર્થોનો ત્યાગ. • ૧ બાંધી માળાનો નવકારનો જાપ. • ચૌદશે પૌષધની આરાધના. • રોજ એક સામાયિકની આરાધના. • ઉપધાન તપ વહન કરવા. • ઉભય ટંક પ્રતિક્રમણ.
• શક્તિ પ્રમાણે સાત ક્ષેત્રમાં તથા • ગુરુવંદન, પ્રવચન શ્રવણ.
અનુકંપામાં ધન વાપરવું. • ચૌદ નિયમ ધારવા.
• દર વર્ષે તીર્થયાત્રા કરવી. • પર્વતિથિએ એકાસણું-આંબેલ.
• બે શાશ્વતી ઓળીની આરાધના. • રોજ ૧૨ દ્રવ્યોથી વધુ દ્રવ્ય ન વાપરવા. • સાધર્મિકની ભક્તિ. • સચિત્ત ચીજનો, કાચા પાણીનો ત્યાગ. • સંયમની પ્રાપ્તિ કાજે પ્રિય ચીજનો ત્યાગ • તમાકુ, પાનપરાગ, બીડી, સિગારેટ, • દર વર્ષે ભવઆલોચના કરવી. શરાબ વગેરેનો ત્યાગ.
• માતા-પિતાની સેવા કરવી. • સાત વ્યસનનો ત્યાગ.
• ધર્મસ્થાનોની લાગણીપૂર્વક જાળવણી કરવી. આહારશુદ્ધિ માટે : ભક્ષ્યાભર્યા વિચાર
આત્માનો સ્વભાવ આહારી નથી. આત્માનો સ્વભાવ અણાહારી છે.
આત્માને શરીરનો વળગાડ વળગ્યો છે માટે ખાવા આપવું પડે છે. શરીરને પણ એ માટે આપવાનું છે કે એનાથી કંઈક ધર્મની સાધના થઈ શકે.
શરીર તો માટી છે. ધર્મ આરાધના સોનું છે. માટી વેચી અંતે તો ખરીદાય એટલું સોનું જ ખરીદવાનું છે.
આવા માટી જેવા શરીરને એવું તો ખાવાનું ન જ અપાય કે જેથી શરીર માથે ચડી બેસે ને ધર્મ પગ નીચે રહી જાય.
શરીરને આહાર એ માટે જ આપવાનો છે કે “આહારની સહાયથી શરીર દ્વારા અણાહારી પદ પ્રાપ્ત કરી શકાય.'
તો ખાવાનું આપતા પહેલા એ વિચારવું જોઈયે કે “શું ખાવાનું આપવું...? ભક્ષ્ય કે અભક્ષ્ય? ક્યારે ખાવાનું આપવું...? રાત્રે કે દિવસે ? કેટલી વાર ખાવાનું આપવું...? એક વાર બેવાર કે ત્રણવાર ?
એ જાણવા માટે ભક્ષ્યાભઢ્ય વિચાર વાંચવા ભલામણ છે.
પૂજ્ય શ્રી ધીરજલાલ ડી. મહેતા (પંડિતજી) લિખિત “જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો'માંથી સાભાર. દેશવિરતિ ગ્રહણ કરનારાને શ્રાવકનાં બાર વ્રતો હોય છે. તે આ પ્રમાણે છે : શ્રાવક ધર્મ
૧૮)
શ્રુતસરિતા www.jainelibrary.org
Jain Education International 2010_03
For Private & Personal Use Only