SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્યશ્રી જીવવિજયજી મહારાજ વિરચિત શ્રી સકલતીર્થ-વંદના સૂત્ર “સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલકોડ ! પહેલે સ્વર્ગે લાખ બત્રીસ, જિનવર ચૈત્ય નમું નિશદિશ ૧ બીજે લાખ અઠ્ઠાવીસ કહ્યાં, ત્રીજે બાર લાખ સહ્યાં છે ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર મારા દેરાસરો : (૧) ૩૨ લાખ (૨) ૨૮ લાખ (૩) ૧૨ લાખ (૪) ૮ લાખ (૫) ૪ લાખ. પ્રત્યેક પ્રાસાદમાં ૧ થી ૧૨ દેવલોકમાં પ્રતિમાજીની ગણતરી : પ્રતિમાજી - પશ્ચિમ સિવાય બાકીની ત્રણે દિશામાં એકેક દરવાજો દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી ૩ x ૪ ૧૨ - પશ્ચિમ દિશામાં ગભારામાં ૧૦૮ - દરેક દેરાસરમાં ઇન્દ્રો તથા દેવોને રાજ્યવ્યવસ્થા ચલાવવા પાંચ ખંડો - દરેક ખંડને ત્રણ દરવાજા કુલ દરવાજા ૫ x ૩ = ૧૫ દરેક દરવાજામાં પ્રવેશતાં ચૌમુખજી : ૧૫ x ૪ કુલ પ્રતિમાજી છઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ છે આઠમે સ્વર્ગે છ હજાર, નવ દસમે વંદું શત ચાર વાા અગ્યાર બારમે ત્રણસે સાર, નવ ગ્રેવેયકે ત્રણશે અઢાર છે પાંચ અનુત્તર સર્વે મળી, લાખ ચોરાસી અધિકાં વળી પ્રજા દેરાસરો : (૬) ૫૦,૦૦૦ (૭) ૪૦,૦૦૦ (૮) ૬,૦૦૦ (૯ અને ૧૦) શતચાર ૩૦૦ (૧૧ અને ૧૨) ૩૧૮ (નવ રૈવેયક) ૫ (અનુત્તર) ઉપર પ્રમાણે કુલ પ્રતિમાજી બાદ : નવ રૈવેયક અને પાંચ અનુત્તરમાં દરેક જીવ અહમિન્દ્ર હોઈ રાજ્યવ્યવસ્થા નથી, માટે પાંચ ખંડો નથી, તેથી ૫ x ૩ = ૧૫ x ૪ = ૬૦ પ્રતિમાજી નથી. ૧૨૦ “સહસ સત્તાણું ત્રેવીશ સાર, જિનવરભવન તણો અધિકાર લાંબા સો જોજન વિસ્તાર, પચાસ ઊંચા બહોંતેર ધાર પાા ૮૪,૯૭,૦૨૩ દેરાસરો ઊર્ધ્વલોકમાં એકેક દેરાસર ૧૦0 યોજન લાંબું - ૫૦ યોજન પહોળું - ૭૨ યોજન ઊંચું હોય છે. શ્રુતસરિતા સકલ તીર્થ વંદના - અર્થ સહિત ८३ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy