SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું ઉપસર્ગોની પરંપરા अभिभूय कायेण परीसहाई, समुद्धरे जाइपहाइ अप्पयं । विइंन्तु जाई-मरणं महब्मयं, तवे रए सामणिए जे स भिक्खू ॥ સંયમની સાધનામાં વિહ્નરૂપ આવતા પરિષહોને-ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે અને એ રીતે પરિષહોને હઠાવીને પ્રપંચમ વાતાવરણમાંથી પોતાને જે બચાવે તેમજ જન્મ-મરણના ફેરાને મહાભયરૂપ સમજીને શ્રમણધર્મને દઢ કરનારી તપશ્ચર્યામાં જે રમી રહે તે ભિક્ષુ જાણવો. –મહાવીરવાણી વીરપ્રભુને તેમના દીક્ષાકાળમાં જે જે કષ્ટોની આપત્તિ થયેલી છે, તે પણ આપણે એ જ દષ્ટિએ જોવી જોઈએ. પ્રભુનું મોહનીય કર્મ ક્ષીણપ્રાય: થએલું હોવાથી, તે શારીરિક કષ્ટોમાં તેમને આત્મવેદનાનો અંશ, આપણી વિમુગ્ધ દષ્ટિને ભાસે તેટલો બધો ન હોવો જોઈએ. મહાજનોને તેવાં કણે કાંઈ જ હિસાબમાં હોતાં નથી. સબળ અને નિર્બળ પ્રાણીને જેમ એક જ પ્રકારનો પ્રહાર સરખી અસર કરતો નથી, તેમ શાની અને અજ્ઞાનીને એક જ પ્રકારનું સંકટ સરખી અસર Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy