SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર * ૮૮ ફળ મળવા યોગ્ય હોય છે, તે જ મળે છે. કૃતિ નથી બની શકી તેટલા કારણથી તેની ફળશક્તિમાં ન્યૂનતા રહેવા પામતી નથી. કેમકે કૃતિ ન થવામાં તેનો પ્રસાદ અથવા સ્વાર્થ હેતુરૂપ હોતો નથી. પરંતુ સામાં મનુષ્યના દુ:ખના મોટા પ્રમાણને પહોચી વળવા તેની યત્કિંચિત સામગ્રી અશક્ય હોય છે તે જ છે. મનોરથ અને યથાર્થ ભાવદયા વચ્ચે જે ભેદ છે તે આથી કાંઈક સ્પષ્ટ થશે. ટૂંકમાં, મનોરથ જ્યારે ચિંતન કરીને જ બેસી રહે છે ત્યારે ભાવદયા કૃતિ કરવા પર્વતના હૃદયવેગને વિસ્તારી શકે છે. મનોરથનું મૂળ ક્ષણિક આવેશમાં હોય છે, ત્યારે ભાવદયાનું બીજે સ્વાર્થત્યાગમાં હોય છે. મનોરથ એ અળપાઈ જવા નિમએલો ખાલી મનસ્તરંગ છે. ત્યારે ભાવદયાનો વેગ કૃતિ થયે જ વિરમે તેવો નિયત દિશામાં જ ગતિ કરનારો અને ઈષ્ટ હેતુનો સાધક હોય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy