SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જરવું થાય, અને આશ્રવરુપ પાપવર્ગનો માર્ગ ઢંકાય. ભવ્ય પ્રાણીને ઘણા પ્રકારની સમૃદ્ધિ વધે, ઉજ્જવલ બુદ્ધિ થાય. એવા રુડા પર્વને આરાધવા થકી ઈહ ભવે સુખ ભોગવી પરભવે દેવતાનાં સુખ અને મુક્તિસુખ પ્રત્યે પામે. શ્રીવીરસ્વામીની પટ્ટપરંપરાએ છાસઠમે પાટે શ્રીવિજયધર્મસૂરિ થયા, તેમને માટે શ્રીવિજય જિનેંદ્રસૂરિ થયા; તેના નિર્મલ ગચ્છને વિષે પંડિત શ્રીરામકુશલ, તેમના શિષ્ય શ્રી અમૃતકુશલ પંડિતે શ્રીપજસણપર્વનું માહાભ્ય જીણગઢ નગરે (૧૮૫૬) ના શ્રાવણ સુદિ તેરશને શુક્રવારે રચ્યું. એ પોસણચિંતામણિગ્રંથ શ્રેયમાંગલિકનો કરનાર છે, જે સાંભલે, વાંચે, તે આ ભવે સુખનો ભાજક હોય, અને પરભવે દેવતાની પદવી પામી અનુક્રમે મોસનગરે જઈ શાશ્વતા સુખ પ્રત્યે પામે. જિહાં લગે પૃથ્વીની ઉપર મેરુ પર્વત છે, જિહાં લગે ચંદ્ર ને સૂર્ય છે, તિહાં લગે આકાશ છે, તિહાં લગે આ ગ્રંથ મનુષ્ય વાંચે અને તિહાં લગે એ ગ્રંથ પણ શોભાને પામે. એવો ગ્રંથકર્તાનો આશીર્વાદ છે. | ઈતિ પર્યુષણચિંતામણિગ્રંથસ્ય બાલબોધ સમાસઃ શ્રી પર્યુષણા ૧૯૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy