________________
'ણમોકારમટી : માનવતાના વિકાસç સાધન
- ડૉ. શેખરચંદ્ર જૈન લગભગ વિશ્વના પ્રત્યેક ધર્મમાં કોઈ ગુણગાન કેમ? તો ઉત્તર આપી શકાય કે નમસ્કારની) મંત્રવિશેષનાં મહિમા અને મહત્તા હોય છે. હિન્દુ આ ક્રિયા કેસ્મરણમાં ‘નમનનું પ્રાધાન્ય છે. “નમન ધર્મમાં જે મહત્તા ગાયત્રી મંત્રની છે તેવું જ તે માર્દવ ભાવનાનો પ્રતિભાવ છે. જયાં સુધી) | મહત્ત્વપૂર્ણ સ્થાન જૈન ધર્મમાં નમસ્કાર કે ણમોકાર માણસમાં અહમભાવ રહે, અભિમાન રહે ત્યાં સુધી , કે નવકારમંત્રનું છે. વિવિધ નામોથી ઓળખાતા તેના અંતરમાં ઋજુતા (કોમળતા) આવી શકે નહિ. ) આ મંત્રની વિશેષતા એ છે કે તેનાં પદો, લેખન, જ્યાં સુધી માનકષાય રહેશે ત્યાં સુધી તે ક્રોધ, માયા ઉચ્ચારણ કે ક્રમમાં કોઈ ભિન્નતા કે જુદાપણું - અને લોભથી પીડાયા કરશે અને જ્યાં સુધી આ દુર્ગુણો ) ભેદ નથી.'
રહેશે ત્યાં સુધી ‘નમન'ની સરળતા, નમ્રતા આવી છે ‘ણમોકારમંત્રા” જૈન ધર્મના ભગવાન શકે નહીં. આ દૃષ્ટિએ પણ મંત્રની શરૂઆતથી જ 2 મહાવીર પછી થયેલા વિભાજિત સમ્પ્રદાયોમાં વ્યક્તિમાં નમ્રતાનો ગુણ જન્મવો જોઈએ. એટલે કે (
ક્યાંય વિભાજિત કે વિભિન્નરૂપે વિભાજિત થયેલ માનકષાયથી ઉપર ઊઠવું જોઈએ. અધ્યાત્મની ઉચ્ચ નથી. આ અવિભાજયપણામાં મંત્રની શક્તિ પોતે ભૂમિકા પર પહોંચેલ સાચા અર્થમાં નમન કરે છે કારણ છે જ કારણ અને પ્રભાવ છે અને બધા સમ્પ્રદાયોની કે તે “ન-મન” થઈ ચૂકેલો હોય છે. અર્થાત્ સર્વ ભાવાત્મક એકતાના પ્રતીક કે સાંકળરૂપ તેની પ્રકારના વ્યાવહારિક કાર્યકલાપથી મુક્ત થઈ ગયેલો છે મહત્તા રહી છે.
હોય છે અને તે આત્માની નિકટ પહોંચેલો હોય છે. સહુથી પહેલાં જૈનોએ એક ભ્રમ કે તે સમસ્ત વિષય-વાસનાઓથી મુક્ત થયેલો હોય છે. આ અધિકારની ભાવના છોડવી જોઈએ કે આ માત્ર આવી વ્યક્તિને માટે જ ‘ન-મન' સંભવી શકે. બીજા જૈનોનો મંત્ર છે. જોકે એ પણ હકીકત છે કે મંત્રનો અર્થમાં વિચારીએ તો “ન-મન'નો જો છેલ્લો ‘ન' ના સ્વીકાર, નિર્વાહ અને આરાધના, વંદન, નીકળે એટલે “નમ-ન'નો ભાવ રહે તો સ્પષ્ટ સમજવું સ્તવનની દૃષ્ટિએ તે જૈનો સુધી સીમિત થઈ ગયેલ જોઈએ કે હજી અહમ્ ભાવનું તિરોહણ થયું નથી.'
‘નમન'નો ભાવ કે ગુણ ત્યારે જ પ્રગટે છે જ્યારે નમસ્કારમંત્રની સર્વાધિક વિશિષ્ટતા છે કે માનવના કષાય નષ્ટ થાય કે મંદ થાય અને વિવેકજ્ઞાન તે ગુણોની વંદના કરવા માટેનો મંત્ર છે. કોઈપણ પ્રગટે. એટલે તે વ્યક્તિગતમાં સત-અસતુ, સાચાપદમાં તે વ્યક્તિલક્ષી કે વ્યક્તિ વિશેષને નમસ્કાર જૂઠા, રાગી-વિરાગી વગેરેનો વિવેક હોય. આ વિવેક કરી મહત્વ આપનાર નથી. સંપૂર્ણ મંત્રમાં ક્યાંય હશે તો જ સત્ય સમજી શકાશે. જ્યારે સત્ય સમજાય કોઈ તીર્થકર વિશેષ કે ધર્મ કે સમ્પ્રદાયના નામનો છે ત્યારે આપણે “નમનને યોગ્ય પાત્રને પિછાણી ઉલ્લેખ નથી. દરેક પદ ગુણવાચક છે. જે કોઈમાં શકીએ છીએ. તાત્પર્ય કે નમનનો સંબંધ વિવેકબુદ્ધિથી જ પણ આ ગુણો છે તે સર્વે પૂજય છે - વંદનીય છે. થાય છે.
પ્રશ્ન થાય કે આ નમસ્કાર શાને માટે ? “મન” કે “નમસ્કાર'માં ભૌતિક સુખોની (
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org