SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ( છે કે આચાર્ય અને ઉપાધ્યાયને સાધુ પદમાં જ ઉપાસના કરીએ. સમાવી લીધા છે. નવકારમંત્ર ક્યારે ગણવા? આવા ઉત્તમ મંત્રની આરાધના માટે ઉત્તમ નવકારમંત્રની આરાધના ગમે ત્યારે કરી ) વિધિ અપનાવવાની જરૂર છે. માત્ર અધૂરા શકાય છે. પણ ચાર સમયે ખાસ કરવી જોઈએ. (૧) C મનથી, અશુદ્ધ ઉચ્ચારણથી કરવાથી શ્રેષ્ઠ ફળની સૂતા પહેલાં (૨) જાગ્યા પછી (૩) જમતાં પહેલાં ) ) પ્રાપ્તિ થતી નથી. નવકારમંત્રની સમ્યક્ આરાધના (૪) ક્યાંય બહાર જતી વખતે. આ પ્રમાણે કરવાથી માટે જરૂરી છે. (૧) શુદ્ધ ઉચ્ચારણ (૨) અતૂટ મનુષ્યના જીવનમાં સંસ્કારોનું સહજ સિંચન થાય છે. છે શ્રદ્ધા (૩) ઊંડી એકાગ્રતા (૪) પૂર્ણ સમર્પણ ભાવ મન સદાય શાંત રહે છે. જીવનમાં સરળતા કેળવાય (૫) પવિત્ર હૃદય. જો આ પંચસૂત્રને ધ્યાનમાં છે. કાર્યોમાં વિદન નડતું નથી. માનસિક શક્તિઓનું રાખી પંચ પરમેષ્ઠિની આરાધના કરીએ તો જાગરણ થાય છે. જીવનમાં ધન્યતાનો અનુભવ થાય અચિંત્ય એવા આધ્યાત્મિક લાભને પામી શકીએ છે. આવરણના માનવીમાંથી આચરણના માનવી છીએ. બનાય છે. અશુભથી શુભ તરફ અને રાગથી) નવકારમંત્રને આપણે અંધશ્રદ્ધાના ભાવથી વીતરાગતા તરફ આપણી ગતિ થાય છે. સાચા નહીં, પ્રયોગના ભાવથી જોવાનો પ્રયત્ન કરીએ. મનુષ્યની શોધમાં કરેલી આ નાનકડી યાત્રા આપણને) નવકારમંત્રને માત્ર કરવાના ભાવથી નહીં, કંઈક સાચા મનુષ્ય બનાવે અને એ માટે નવકારમંત્ર જેવો ( પામવાના ભાવથી ગણીએ. નવકારમંત્રને આપણે શ્રેષ્ઠ અને મંગલમય મંત્ર આપણા માટે વરદાન રૂપ ) જૈન છીએ એટલે ગણવા જોઈએ, એ ભાવથી બને એમાં જ જીવન જીવવાની સાચી સાર્થકતા ( નહીં, પણ સાચા જૈન બનવાના ભાવથી એની અનુભવાશે. નમસ્કાર ભાવનો પ્રભાવ બુદ્ધિબળને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનોની આવશ્યકતા છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે નમસ્કારધર્મ અને તેનાં સર્વ સાધનોની આવશ્યકતા છે. ન્યાય,) નીતિ, ક્ષમા, સદાચાર અને પરમેશ્વરભક્તિ તેનાં સાધનો છે. તે બધાં સાધનો નમસ્કારભાવને હું વિકસાવે છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરી પરમાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ પેદા કરે છે.' વાસક્ષેપ જમણા હાથની પાંચે આગંળી ભેગી કરી વાસક્ષેપ કરાય છે. વાસ એટલે સુગંધ સર્વ જીવો સુખી થાઓ એવી શ્રી પંચપરમેષ્ઠિની ભાવનાનો લેપ કરવો, તેનું નામ વાસક્ષેપ અથવા શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતો દ્વારા ભવનિસ્તારની આશિષ આપવી તેનું નામ વાસક્ષેપ છે. ૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy