SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સરસ્વતી અને હંસમાં કાર્યકારણ ભાવ છે. જ્ઞાન ઉપશમ અને ક્ષયો પશમ માટે નવકારમંત્રાની ) અને વિવેકમાં કાર્ય-કારણે ભાવ છે. જ્ઞાન કારણ આરાધના સર્વશ્રેષ્ઠ છે. છે, વિવેક કાર્ય છે. જ્ઞાન સાધન છે, વિવેક તેનું નવકારમંત્રનું વિશિષ્ટ માંગલ્ય મંગલપાઠમાં ) પરિણામ છે. સાચું જ્ઞાન એ છે જેથી વિવેક પેદા દર્શાવેલ છે. એને જૈનો માંગલિક તરીકે ઓળખે છે. થાય છે. જે જ્ઞાન વિવેક ન જગાડે અને અભિમાન તે આ પ્રમાણે છે. જગાડે એ જ્ઞાન જ્ઞાન નથી, ભાર છે. એ “નોલેજ' અરહંતા મંગલ, સિદ્ધા મંગલ, સાહૂ મંગલં, નથી ‘લગેજ છે. માટે જ્ઞાનની કસોટી એ છે કે જે અરહંતા લાગુત્તમા, સિદ્ધા લગુત્તમાં, સાહૂલગુત્તમાં, મનુષ્યને વિવેકશીલ બનાવે એ સાચું જ્ઞાન. હંસ કેવલિપણરો ધમ્મો લાગુત્તમા, દૂધ અને પાણીને, સાર અને અસારને જુદાં કરે છે અરહંતે શરણં પવામિ, સિદ્ધ શરણં પવન્જામિ એમ વિવેકશીલ મનુષ્ય પણ સારું અને ખરાબને અલગ કરવામાં સક્ષમ બને છે. આમ, લૌકિક સાહૂ સરણે પવન્જામિ, કેવલિ પણd ધમ્મ શરણે પવન્જામિ મંગળની પરંપરા અતિ પ્રાચીન છે. અરહંત મંગલ છે, સિદ્ધ મંગલ છે, સાધુ મંગલ) નવકારમંત્ર-મંગલમય મંત્ર છે, કેવલિ પ્રરૂપિત ધર્મ મંગલ છે. (અને એ મંગલ લોકોત્તર મંગળનું સ્વરૂપ લૌકિક મંગળથી છે માટે જ) જુદું છે. એનો ઉદેશ પણ અલગ છે. સામાન્ય રીતે અરહંત લોકમાં ઉત્તમ છે. સિદ્ધ લોકમાં ઉત્તમ | / લૌકિક અને લોકોત્તર બંને ઉદ્દેશ્યની પૂર્તિ માટે છે. સાધુ લોકમાં ઉત્તમ છે અને કેવલિ પ્રરૂપિત ધર્મ) લોકોત્તર મંગળનો ઉપયોગ કરવામાં આવતો હોય ઉત્તમ છે. છે. નવકારમંત્ર લોકોત્તર મંગળ છે. કહ્યું છે : (અને એ લોકમાં ઉત્તમ છે માટે જ) એસો પંચ સમીક્કારો સવ્વ પાવ પણાસણો | હું અરહંતની શરણમાં જાઉં છું. મંગલાણં ચ સવ્વ સિં પઢમં હવઈ મંગલં હું સિદ્ધની શરણમાં જાઉં છું. આ પાંચ નમસ્કાર, સર્વે પ્રકારનાં પાપોનો નાશ કરે છે. જગતમાં જેટલા પણ મંગળ છે, તેમાં હું સાધુની શરણમાં જાઉં છું. - પહેલું (સર્વ શ્રેષ્ઠ) મંગળ નવકાર છે. આ પદમાં હું કેવલિ પ્રરૂપિત ધર્મની શરણમાં જાઉં છું. તે નવકારમંત્રનું મહત્વ બતાવ્યું છે. નવકારમંત્રની માંગલિક શા માટે સાંભળવું? બે વિશેષતાઓ છે. પહેલી એ કે આ મંત્ર સર્વે લગભગ સૌ જૈન ભાવિકો નવા કાર્યની ( પાપનાશક મંત્ર છે. “સવ્વપાવ પણાસણો”- શરૂઆતમાં સાધુ સંતોઆચાર્યો અથવા ગુરુ પાસેથી નવકાર મંત્રની આરાધના કરનારનું કોઈ પાપકર્મ માંગલિક સાંભળે છે. માંગલિક પ્રત્યે હજુ પણ શ્રાવક છે બચતું નથી, અને બીજી વિશેષતા એ કે આ સમાજમાં ઘણી ઊંડી આસ્થા છે, જે સાચા મંગલમંત્રી છે. નવકારમંત્રામાં શ્રેષ્ઠ માં ગલ્ય શ્રદ્ધાભાવથી આવા ઉત્તમ મંગલ મંત્રની આરાધના - છુપાયેલું છે. નવકારમંત્રની સાધના કરનારનું કરે છે, એનું શરણ સ્વીકાર કરે છે તેનું જીવન અવશ્ય અમંગળ ક્યારેય થતું નથી. તેના જીવનમાં ક્યારેય મંગલમય બને છે. માંગલિકના પાઠને ઊંડાણમાંથી વિદનો આવતાં નથી. કર્મવાદની દષ્ટિએ કહું તો જોતાં એ જિજ્ઞાસા થઈ શકે કે આચાર્ય અને અંતરાય કર્મોનો ઉદય થતો નથી. અંતરાય કર્મના ઉપાધ્યાયનો ઉલ્લેખ આમાં કેમ નથી ? જવાબ સ્પષ્ટ જ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy