________________
( દ્વિીપ જ મનુષ્ય વસતિના ક્ષેત્ર છે. બસ અઢીદ્વીપની પર્વત સુધી જ મનુષ્યોની વસતિ છે. પરંતુ તેની બહાર
બહારના ક્ષેત્રમાં મનુષ્ય વસતિ નથી. અઢીદ્વીપમાં આગળના દ્વીપ-સમુદ્રોમાં મનુષ્યોની વસતિ નથી. ( વચ્ચે બે સમુદ્રો છે. પ્રથમ જંબૂદ્વીપ, પછી ક્રમશઃ આ અઢીદ્વીપમાં જંબુદ્વીપ-ઘાતકીખંડ અને . એક સમુદ્ર એક દ્વીપ એમ ઉત્તરોત્તર ડબલ ડબલ પુષ્કરધદ્વીપના ક્ષેત્રમાં પંદર કર્મભૂમિઓ, ત્રીશ માપના છે.
અકર્મભૂમિઓ, અને છપ્પન અંતદ્વીપ ક્ષેત્ર એમ કુલ ? / મનુષોત્તરપર્વત.
૧૦૧ ક્ષેત્રો છે. આ મનુષ્ય વસતિના, મનુષ્યોને (...........................(.................
ઉપજવાના ક્ષેત્રો છે. એ ૧૦૧માંથી ૧૫ માત્ર પુષ્કરાઈ દ્વીપ કાલોદધિસ ઘાતકીખંડ કર્મભૂમિના ક્ષેત્રોમાં જ ધર્મ છે. શેષ બીજે ક્યાંય ધર્મ
નથી. જેની વિચારણા થોડીક આપણે પહેલાં કરી
છે. તે પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ લવણસ જંબુદ્વીપ
મહાવિદેહ ક્ષેત્ર એમ કુલ બધા મળીને પંદર કર્મભૂમિ
ક્ષેત્રમાં ધર્મ છે. તીર્થકર ભગવંતો, સાધુ-સાધ્વી થાય ).............)..............)...............)
છે. નવકાર મહામંત્ર છે તે ગણાય છે. કાલિક અને લવણ ઘાતકીખંડ કાલોદધિસ
ક્ષેત્રીય ઉભય દૃષ્ટિએ નવકાર મહામંત્રની આરાધના
ઉપાસના સદાકાળ ચાલતી હોય છે. ભારત અને )..............)
ઐરાવત ક્ષેત્રમાં કાળ પરિવર્તનશીલ છે. આરાઓ પુષ્કરાઈ દ્વીપ
બદલાતા રહે છે. પરંતુ પાંચ મહાવિદેહક્ષેત્રમાં કાળ ૮+૮+૪+૨+૧ લાખ યો. +૨+૪+૪+૪=૪૫
ક્યારેય બદલાતો નથી. ત્યાં સદાકાળ ચોથો આરો લાખ યોજના
જ વર્તતો હોય છે. એટલે સદાકાળ તીર્થકર ભગવંતો
થતા હોય છે. અને સદાકાળ ધર્મ ત્યાં શાશ્વત સ્વરૂપે આ પ્રમાણે ગોળાકાર ફરતી સ્થિતિમાં એક દ્વીપ, એક સમુદ્ર એમ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે.
ચાલતો હોય છે, માટે નવકાર મહામંત્રની આરાધના ( તેમાં એકથી બીજા ડબલ ડબલ યોજન પ્રમાણ
પણ સદાકાળ શાશ્વત જ ચાલતી હોય છે. વિસ્તારવાળા છે. તેમાં વચ્ચેના અઢીદ્વીપ (અને
નયસારની નવકાર સાધના: બે સમુદ્રો)નું માપ ઉપર દર્શાવ્યા પ્રમાણે ૪૫ લાખ આ જંબુદ્વીપની મધ્યમાં આવેલ યોજન પ્રમાણ છે. આ અઢીદ્વીપ ક્ષેત્રોમાં મહાવિદેહક્ષેત્રમાં પશ્ચિમ મહાવિદેહમાં નયસાર ' મનુષ્યગતિના મનુષ્યો તથા તિર્યંચ ગતિના પશ- નામનો એક ગ્રામમુખી રહેતો હતો. તે કઠિયારા તરીકે પક્ષીઓ બંને ગતિના જીવો સાથે રહે છે. જંગલમાં જઈ લાકડાં કાપીને, લાવીને કામ કરતો અઢીદ્વિીપની બહાર માત્ર તિર્યંચ ગતિના પશુ- હતો. એક વખત પોતાના સ્વામીની આજ્ઞાથી પક્ષીઓ જ વસે છે. ત્યાં મનુષ્ય નથી. અઢીદ્વીપમાં જંગલમાં કાઇ લેવાના અર્થે ગયો હતો. મધ્યાન્હેં ) પુષ્કરાઈ દ્વીપ ૧૬ લાખ યોજનના વિસ્તારવાળા રોટલા ખાવાના સમયે તે જ્યારે રોટલા હાથમાં લઈને તે છે, પરંતુ તેની વચ્ચોવચ્ચ માનુષ્યોત્તર પર્વત બેઠો છે ત્યાં તેને ભાવના જાગી કે.... અહો ! આ આવેલ છે. તેની આ બાજુ એટલે માનુષ્યોત્તર સમયે કોઈ અતિથિ મહાત્મા પધારે તો કેટલું સારું છે
પર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org