SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ મૂકીને જુએ અને તરત જ ખ્યાલ આવે. એટલે આવડતો હશે એમ કહેવાશે. પણ તેનામાં સાચી શ્રદ્ધા દેવતાઓ આરાધના-ઉપાસના પણ સારી રીતે કરી નહીં પણ જાગી હોય, માત્ર દુઃખ-રોગ નિવૃત્તિ માટે શકે છે. કદાચ ઉપયોગ કરતો હશે, પરંતુ સમ્યગૂ શ્રદ્ધાળુ જીવ એ જ હેતુથી જે ધર્મ આપણે આરાધીએ નવકાર મહામંત્ર ઉપર પૂરી અતૂટ શ્રદ્ધા રાખીને ( છીએ, એ જ આપણો ધર્મ સ્વર્ગના દેવતાઓ પણ બેઠેલો હશે. આરાધે છે માટે દેવતાઓ આપણા સહધર્મી- આ પ્રમાણે દેવગતિમાં અને નરકગતિમાં છે સાધર્મિકબંધુ (સ્વામીભાઈ) થયા. શક્તિ અને સમ્યમ્ દષ્ટિવાળા અનેક શ્રદ્ધાળુઓ નવકાર ઋદ્ધિ-સિદ્ધિમાં આપણાથી મોટા પ્રમાણમાં તેમની મહામંત્રની આરાધના-ઉપાસના સતત કરતા હોય પાસે બધું છે એટલે તે આપણા મોટાભાઈ કહેવાય છે. ચૌદરાજલોકના વિશાળ ક્ષેત્રમાંથી ૭ રાજલોકનું પરંતુ મનુષ્યગતિ અને મનુષ્ય જીવનમાં આપણે મોટું, ઉર્ધ્વલોકનું અર્થે રાજય દેવતાઓના હાથમાં વ્રત-વિરતિ કે પચ્ચક્ખાણનો વિશેષ ધર્મ કરી છે. અને એ જ પ્રમાણે નીચેનું અર્થે રાજય ૭ શકતા હોઈએ છીએ, એટલે દેવતાઓ કરતાં પણ રાજલોકનું અધોલોકનું નરકના નારકી જીવોના આપણું મનુષ્યનું એક ગુણસ્થાન ઊંચુ ગણાય છે. હાથમાં છે. એટલે બન્નેના હાથમાં ચૌદ રાજલોકનું મનુષ્યો પાંચમા ગુણસ્થાને પહોંચીને દેશવિરતિધર અર્ધ-અર્ધવહેંચાઈ ગયું. પછી વચ્ચેનું જે માત્ર ૧૮૦૦ શ્રાવક બનતા હોય છે. જ્યારે દેવતાઓ ચોથા યોજનનો ઉર્ધ્વ-અધોની વચ્ચેનો ભાગ બચ્યો તે જ ગુણસ્થાને રહીને અવિરતિધર સમ્યગદષ્ટિ શ્રદ્ધાળ માત્ર મનુષ્ય અને તિર્યંચ જીવો માટે છે. એટલે દેવ બની શકે છે. માટે ધર્મની દૃષ્ટિએ મનુષ્યો ઊંચા અને નરકનું ક્ષેત્ર પક્ષ મોટું વિશાળ અને એ જ પ્રમાણે હોવા છતાં બંને સ્વધર્મી સાધર્મિક બંધ કહેવાઈએ ત્યાં બન્નેની સંખ્યા પણ અસંખ્યની છે. એમાં ) છીએ. આ પ્રમાણે ચોથા ગુણસ્થાને ચઢતાં સમ્યગદષ્ટિ જીવોની સંખ્યા પણ વધારે હશે. એટલે તે સમ્યફશ્રદ્ધાધારી અનેક સમ્યકત્વી દેવતાઓ ત્યાં નવકાર મહામંત્રની આરાધના પણ વધારે નવકાર મહામંત્રની આરાધના ઉપાસના સતત પ્રમાણમાં થતી હશે. હવે આપણે મનુષ્ય અને ( કરતા હોય છે. કારણ કે સમ્યક્ત્વ-દેવ-ગુરુ તિર્યંચની ગતિમાં નવકારનો વિચાર કરીએ. ધર્મની શ્રદ્ધા ઉપર આધારિત રહેલ છે. અને એ તિષ્ણુલોકમાં નવકારની આરાધના: જ દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ નવકાર મહામંત્રમાં છે. તિર્જીલોકનું ક્ષેત્ર ઉર્ધ્વ અને અધોલોક અર્થાત્ એમ કહો કે દેવ-ગુરુ-ધર્મને નમસ્કાર સ્વરૂપે દેવલોક અને નરકની વચ્ચેનું સીમિત ક્ષેત્ર છે. ચૌદ આખો નવકાર મહામંત્ર છે. માટે જે જે સમ્યગદષ્ટિ રાજલોકની વચ્ચોવચ મધ્યમાં મેરૂપર્વત આવેલ છે. જીવ હશે તે તે નવકાર મહામંત્રની શ્રદ્ધાવાળો મેરૂપર્વતની સમતલા ભૂમિ એ ચૌદ રાજલોકનું મધ્ય ચોક્કસ હશે. પણ જે જે નવકાર મહામંત્રવાળો કેન્દ્ર છે. આ સમતલા ભૂમિથી ૯૦૦ યોજન ઉપર જીવ હશે તે સમ્યમ્ શ્રદ્ધાવંત હોઈ પણ શકે અને અને એનાથી જ ૯૦૦ યોજન નીચે એ પ્રમાણે ન પણ હોઈ શકે. જેમકે... કોઈ મુસલમાન ૧૮૦૦ યોજનનો કુલ વિસ્તાર તિચ્છલોકનું ક્ષેત્ર અથવા હિન્દુએ પુસ્તકમાંથી નવકાર મહામંત્ર છે. એ સમતલા ભૂમિના લેવલમાં વિસ્તાર પામેલા ) વાંચ્યો, જાપ કર્યો, શીખ્યો. એથી એને નવકાર અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. એમાં માત્ર વચ્ચેના અઢી- ( Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy