SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ 1 . - - - - - નાં *** 1 + + A - * * છે * જ જ કાષ્ઠમાં બળતા સાપને નવકારમંત્ર સંભળાવ્યો અને તે જીવ મરણ સમયે નવકાર મહામંત્રમાં સમાધિ ( રાખીને પોતાની મતિ અને ગતિ બંને સુધારે છે. તે સીધો નાગદેવલોકમાં પહોંચીને નાગરાજ ધરણેન્દ્ર ( બન્યો... તે સમ્યક્દષ્ટિ દેવતા મહામંત્રનું સ્મરણ ન કરે એ બને જ નહીં, સતત સ્મરણ કરે નયસાર ભગવાન મહાવીરનો જીવ પ્રથમ ભવે નવકાર મહામંત્રીનું સ્મરણ કરીને નવકાર ) મહામંત્રમાં તલ્લીન થઈને મૃત્યુ પામી બીજા ભવે સ્વર્ગે સીધાવ્યો. શું તે જીવે દેવલોકમાં નવકાર ) મહામંત્રનું સ્મરણ નહીં કર્યું હોય ? એ સંભવે જ, નહીં. ઉપરથી હજારગણું વધારે કર્યું હશે. ભગવાન ) એવી જ રીતે તીર્થકર ભગવાનના જન્માભિષેક મહોત્સવ આદિની ઉજવણી કરે છે. મહાવીરસ્વામીના નયસારથી લઈને મહાવીર સુધીના પ્રભુને મેરૂપર્વત ઉપર લઈ જઈને અભિષેક આદિ સત્તાવીશ ભવોમાં કુલ દશ ભવ તો દેવગતિમાં થયા કરે છે, અષ્ટ પ્રકારી પૂજા રચે છે. એવી જ રીતે છે, સાગરોપમોના લાંબા-લાંબા અસંખ્ય વર્ષોના તીર્થકર ભગવાનના જન્માદિ કલ્યાણકો ઉજવે છે. અને આયુષ્યવાળા ભવોમાં કેટલી જબરદસ્ત નવકાર કેવળજ્ઞાન કલ્યાણક પ્રસંગે સમવસરણની રચના મહામંત્રની સાધના કરી હશે? ર૬મા ભવ દશમો કરે છે, સમવસરણમાં બેસી પ્રભુની દેશના શ્રવણ પ્રાણત નામના દેવલોકમાં ૨૦ સાગરોપમના કરે છે અને પ્રભુની સેવામાં પણ ઉપસ્થિત રહે આયુષ્યની સ્થિતિવાળો ભવ હતો. એક સાગરોપમનું છે. પરંતુ આટલું બધું કરવા છતાં વ્રત-વિરતિ-કે પ્રમાણ પણ અસંખ્ય વર્ષ બરોબર થાય છે. તો આ પચ્ચકખાણવાળો ધર્મ નથી કરી શકતા, માત્ર તો ૨૦ સાગરોપમનું આયુષ્ય હતું તો કેટલા વર્ષ એ ભક્તિ-દર્શન-પૂજા પ્રધાન ધર્મ જ કરી શકે છે. થયા? અસંખ્ય X ૨૦ = અસંખ્ય વર્ષોનું આયુષ્ય નવકાર મહામંત્રનો જાપ ધ્યાન સારી રીતે કરી એકલા છવ્વીસમા ભવનું હતું. એ જ પ્રમાણે શકે છે. જેમ જેમ ઉપરના ઊંચા સ્વર્ગે જઈએ તેમ પાર્શ્વનાથ ભગવાનનું અહીંયાં નવમા ભવે આજ તેમ દેવતાઓ ઓછામાં ઓછા ભોગો ભોગવે છે. દેવલોકમાં આટલું આયુષ્ય હતું. તેમણે ૫૦૦ અને અનુત્તર વિમાનમાં તો ૩૩ સાગરોપમ કલ્યાણકોની ઉત્તમ આરાધના કરી હતી. આ પ્રમાણે સુધીના દીર્ધતમ આયુષ્યકાળ દરમિયાન ધ્યાન, સમ્યગ્દષ્ટિ દેવતાઓ સ્વર્ગમાં સતત નવકાર તત્વચિંતન આદિમાં કાળ વ્યતીત કરતા હોય છે. મહામંત્રનું રટણ કરતા હોય છે, ત્યાં નવકારની બીજા વ્રત-વિરતિ કે પચ્ચકખાણાદિ વાળો ધર્મ નું ઉપાસના આરાધના ચાલતી હોય છે, બીજું દેવલોકમાં થઈ શકતો હોવાથી દેવતાઓ સવિશેષરૂપે ભક્તિ- દેવભવમાં જન્મથી જ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે દર્શન-પૂજા અને વધારે પડતું નવકાર મહામંત્રનું તને સુલભ હોય છે. પછી તો સવાલ જ ક્યાં રહ્યો ? સ્મરણ સારી રીતે કરે છે. પાર્થકમારે સેવક પાસે એ અવધિજ્ઞાનથી પૂર્વભવાદિનું સ્મરણ કરે. ઉપયોગ પ૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy