SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ હિતોપદેશ આપ્યો હતો. અને ધનસાર્થવાહ ફરી તેમના પણ પૂર્વભવોની વાત સામે આવશે અને ) સમ્ય દર્શન-સમ્યકત્વ પામ્યો હતો. એ રીતે ૧૩ તેમને પૂર્વભવાની સાધના ક્યારે કરી હશે? કેટલા ભવે ઉપાર્જન કરીને ૧૩મા ભવે ભગવાન ભવો કર્યા હશે? કારણ કે એકદમ તો તીર્થકર બની ઋષભદેવ થયા હતા. તો એમણે ૧૩ ભવની નહીં ગયા હોય? તેમના જો પૂર્વ ભવો થયા હશે? ઉત્તમ આરાધના શું નવકાર મહામંત્ર વિના કરી તો પછી તેમણે પૂર્વ ભવોની સાધનામાં શું નવકાર ? એમને પ્રથમ ભવે સમ્યક્ત્વ પમાડનારા આચાર્ય મહામંત્રની સાધના નહીં કરી હોય ? કોઈને કોઈની ( ભગવંતાદિ મુનિઓ હતા. શું તે બધા નવકાર પાસે તો દીક્ષા લીધી જ હશેને? કોઈને કોઈની પાસેથી મહામંત્ર નહોતા જાણતા કે ગણતા ? તેઓ પણ સમ્યક્ત્વ પણ પામ્યા જ હશે ને ? એ રીતે વિચાર કોઈ ને કોઈ તીર્થકરના શાસનમાં તો હતા જ ! કરતાં અનાદિતા નજર સામે આવીને ઊભી રહે છે. તો શું સમજવું ? આદિનાથ ભગવાને નવકાર એટલે અનાદિ-અનંતતા સ્વીકાર્યા વિના બીજો ' બનાવ્યો એ કેવી રીતે કહેવું? વિકલ્પ જ નથી અને એ જ સત્ય માર્ગ લાગે છે. એ બીજી રીતે મહાવીરસ્વામી ભગવાને પ્રમાણે નવકાર મહામંત્રાની ચોવીશીઓ નીનવકાર બનાવ્યો એ પણ કેવી રીતે કહેવું? પૂર્વની અરિહંતોની અને ધર્મની શાશ્વતાને... અનાદિરીતે ફરી એ જ પ્રમાણે વિચાર કરતાં ખ્યાલ આવશે અનંતતા સિદ્ધ થાય છે. કે-ભગવાન મહાવીરસ્વામીના પણ ૨૭ ભવો નવકારનું અવિનાશીપણુંઃ થયા છે. અને પ્રથમ નયસારનો ભવ ભગવાન ઋષભદેવથી પણ પહેલાં મહાવિદેહ ક્ષેત્રમાં થયો જગતમાં એવો નિયમ છે કે- ‘નાતર્યાદિ ધુરં હતો. ત્યાં જંગલમાં મુનિઓની પાસેથી સમ્યક્ત્વ मृत्युः' 'उत्पन्नस्य नाशोऽवश्यंभावि'. 'अनुत्पन्नोऽयमविनाशी' જે ઉત્પન્ન થાય છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે અને પામ્યા હતા અને નવકાર મહામંત્રનું સ્મરણ કરતા હતા. પછી ત્રીજા ભવે મરીચિ તરીકે ભગવાન ઉત્પન્ન જે હોય છે તેનો નાશ અવશ્ય થાય છે. પરંતુ જે અનુત્પન્ન અર્થાત્ ઉત્પન્ન થયેલ જ નથી તે ઋષભદેવના કુળમાં તેમના પૌત્ર તરીકે અને ભરત અવિનાશી છે, ક્યારેય નષ્ટ થતો નથી. આ નિયમો ) ચક્રવર્તીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા હતા. આના પ્રમાણે આ સંસારમાં ઉત્પન્ન પદાર્થો ઘણા છે તેમનો આધારે એમ સિદ્ધ થાય છે કે મહાવીરસ્વામી નાશ થાય છે. શરીર ઉત્પન્ન થયેલ છે માટે તેનો નાશ ભગવાને પણ નહીં અને આદીશ્વર ભગવાને પણ નવકાર મહામંત્રની રચના નથી કરી. કારણ કે થાય છે. તેને જ આપણે મૃત્યુ કહીએ છીએ. અર્થાત્ જીવનું શરીર છોડીને જવું તેનું નામ મૃત્યુ. પુદ્ગલ એમને સ્વયં પૂર્વના ભવોમાં અને પ્રથમ ભાવમાં પદાર્થો ઉત્પન્ન થાય છે, વસ્તુઓ ઉત્પન્ન થતી હોય ( જયારે નવકાર મહામંત્રની ઉપાસના કરી છે તો છે માટે તે નાશવંત-વિનાશી છે. જયારે આત્મા પછી ક્યા આધારે એમ કહેવાય કે તેમણે અનુત્પન્ન છે. આત્મા ક્યારેય ઉત્પન્ન થતો નથીનવકારની રચના કરી છે? અજુગતુ લાગે. બનતો નથી માટે આત્મા ક્યારેય નષ્ટ થતો નથી. માટે એમ કહીએ કે.. ગઈ ચોવીશીના સદા અવિનાશી છે. માટે આ નિયમના આધારે જ કોઈને કોઈ પ્રથમ તીર્થકર ભગવંતે નવકારની પર્વ જન્મો અને ભાવિ જન્મોની સિદ્ધિ થાય છે. રચના કરી હશે? પરંતુ તેમના વિશે વિચાર કરતાં વિવિચાર કરતા પુનર્જન્મ અને પૂર્વ જન્મોની સિદ્ધિમાં આ સિદ્ધાંત જ ४४ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy