SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. એ જ પ્રમાણે ભૂતકાળની ગઈ ચોવીશી અનંત કાળચક્રોમાં અનંતાનંત વર્ષો વીતી ગયા. હવે વખતે પણ આજ નવકાર મહામંત્ર એવો જ હતો આટલા અનંતાનંત વર્ષોનો કાળ ભૂતકાળમાં વીતી કારણ કે એ જ અને એવા જ અરિહંત ભગવંતો ગયો હોય... એવા કાળમાં ડોકિયું કરીને એની ગઈ ચોવીશીમાં પણ થયા છે. અરિહંત- આદિ-શરૂઆત કેવી રીતે કાઢવી? સંભવ પણ નથી. અરિહંતમાં કોઈ ફરક નથી હોતો. માટે તે તે સમયે એટલે અનંતના આધારે અનાદિપણું સિદ્ધ થાય છે. નમો અરિહંતાણં' એ જ રીતે બોલાતું હતું. માટે એ પ્રમાણે બન્ને શબ્દો સાથે જોડતાં અનાદિનવકાર મહામંત્ર કેટલો જૂનો અને પ્રાચીન છે? અનંતપણું સિદ્ધ થાય છે. આ પ્રશ્નના ઉત્તરમાં એટલું જ કહેવું પડે કે.. ... જયારથી નવકાર મહામંત્રી છે ત્યારથી જયારથી ચોવીશીઓ છે ત્યારથી નવકાર મહામંત્ર અરિહંત ભગવંતો છે અને જયારથી અરિહંત પણ છે અને જ્યારથી કાળચક્ર છે, ત્યારથી નવકાર ભગવંતો છે ત્યારથી નવકાર મહામંત્ર છે. એ રીતે મહામંત્ર છે, માટે નવકાર મહામંત્રનું અસ્તિત્વ ઉભયની સિદ્ધિ અન્યોન્ય થાય છે. એટલા માટે તે અનંતકાળનું થઈ ગયું. આગળના શ્લોક “આગે ચોવીશી હુઈ અનંતી'માં ધર્મ અને નવકારની અનાદિ-અનંતતાઃ નવકાર મહામંત્રની અનંતતા અને ચોવીશીઓની આદિ' એટલે શરૂઆત પ્રારંભ, ન + અનંતતા દર્શાવી છે અને એ અનંતતાના આધારે આદિ = અનાદિ, જેની આદિ જ નથી દેખાતી તે અનાદિતા સિદ્ધ થાય છે માટે નવકાર મહામંત્રની અનાદિ. ક્યારથી શરૂઆત થઈ છે? એનો પહેલો આદિ-શરૂઆત કે પ્રારંભ કેવી રીતે ગણાય ? ગણવું છેડો ક્યાં છે ? ક્યારથી છે એનો જ ખ્યાલ નથી સંભવ કે શક્ય પણ નથી. કારણ કે અરિહંતોના આવતો માટે “અનાદિ’ કહેવાય. આ રીતે સમયમાં નવકાર હતો. માટે ક્યા અરિહંત ભગવાને ) ભૂતકાળમાં દષ્ટિપાત કરતાં સ્પષ્ટ ખ્યાલ આવે છે નવકાર મહામંત્ર બનાવ્યો ? ક્યા નામધારિ અરિહંત કે... અનંત ચોવીશીઓ ભૂતકાળમાં વીતી ગઈ ભગવાન હતા? કોણે નવકારની રચના કરી? આ છે અને એના આધારે સ્પષ્ટ થાય છે કે અનંત કેવી રીતે કહેવું? અનંતા અરિહંતોમાંથી કોઈ એકનું કાળચક્રો વીતી ગયા છે અને કાળચક્રી જેટલો જ નામ કેવી રીતે નક્કી કરવું ? સંસાર સીમિત નથી. અનંત કાળચક્રોને એક દા.ત., આ વર્તમાન ચોવીશીના પ્રથમ પુદ્ગલ પરાવર્તન' નામની સંજ્ઞા જૈન શાસ્ત્રોમાં તીર્થકર આદિનાથ ઋષભદેવ ભગવાનનું નામ આપવામાં આવી છે. એવા અનંત પુદ્ગલ નવકાર બનાવનાર તરીકે આપણે નક્કી કરીએ. પરાવર્તો વીતી ગયા છે. એટલે સંસાર અનંત કદાચ તેમણે બનાવ્યો હોય. પરંતુ તે ઋષભદેવ પુલ પરાવર્ત કાળ જેટલો જૂનો અને પ્રાચીન ભગવાનના ૧૩ ભવો થયા છે. ૧૩ ભવોમાંના છે. એક સાગરોપમ બરોબર જ અસંખ્ય વર્ષો થતાં પહેલા ધનસાર્થવાહના ભવમાં પૂ. આચાર્ય હોય ત્યાં એક કાળચક્રના ૨૦ કોડાકોડી ધર્મઘોષસૂરિ મહારાજને સાર્થમાં સાથે રાખીને તે સાગરોપમ કાળમાં કેટલાં વર્ષો થાય છે? એના ચાલતો ચાલતો એક ગામથી બીજા ગામે જતો હતો; ઉત્તરમાં કહેવાનું કે... ૨૦ કોડાકોડી સાગરોપમ ત્યારે માર્ગમાં ઘણા દિવસોના ઉપવાસના પારણારૂપે અસંખ્ય = અસંખ્ય વર્ષો થયા અને એવા અનંત આચાર્યદેવને ઘીનું અખંડ ધારા-અને અખંડ ભાવે કાળચક્રો વીતી ગયાં તો પછી વર્ષો કેટલાં થયાં? દાન કર્યું હતું. તે પ્રસંગ મહાત્માએ ધર્મ પમાડવા ૪૩. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy