SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Sજાતું पहला सुषम सुषमा आरा *1 * , બ... ' ઉપર આપણે જરૂર આવ્યા કે રચનાના ચોવીશી છે. કાળચક્રમાં (૧) ઉત્સર્પિણી અને (૧) ) આધારભૂત કેન્દ્ર સ્થાને સર્વજ્ઞ અરિહંતો અને અવસર્પિણી એમ ચઢતા-ઉતરતા ક્રમે બે કાળ હોય ગણધરો સિવાય ત્રીજા કોઈ વચ્ચે આવે તેમ નથી. છે. તેમાંથી એક ઉત્સર્પિણીમાં ૨૪ તીર્થકરોની એક આ બેનું જ સ્થાન અહીં કેન્દ્રમાં મુકરર છે. તો ચોવીશી થાય છે. અને તે જ પ્રમાણે ૧ અવસર્પિણી પછી પ્રશ્ન એ થાય છે કે... ક્યા વ્યક્તિગત કાળમાં પણ ૨૪ તીર્થકરોની એક ચોવીશી થાય છે. નામધારી સર્વજ્ઞ અરિહંત કે ગણધરને રચયિતા આ નિયમ અઢીદ્વીપના ભરત તથા રાવત એ બે ગણવા? કોઈ ચોક્કસ નામ સામે આવે છે? ના, ક્ષેત્રમાં લાગુ પડે છે. જયારે મહાવિદેહક્ષેત્રમાં વીશએનું કારણ એટલું જ છે કે નવકાર મહામંત્ર કાલિક વીશ તીર્થકરોની વીશી થાય છે. ત્યાં સદાકાળ દષ્ટિએ ઘણા લાંબા કાળથી વ્યવહારમાં પ્રચલિત તીર્થંકરો થાય છે. જ્યારે ભરત-ઐરાવતક્ષેત્રમાં છે. ઘણા લાંબા કાળનો અર્થ એ છે કે.. જયારથી એકબીજાને સમાન બધું જ ચાલે છે. નીચેના ચિત્રમાં અરિહંત ભગવંતો થયા છે, ત્યારથી નવકાર જોતાં સ્પષ્ટ ખ્યાલ આવશે કે.... મહામંત્ર છે. એટલે જો નવકાર મહામંત્રની આદિ વાવ સિદ્ધ થઈ જાય તો પછી જૈનધર્મની આદિ, છે . સારામ, युगलिक जीवन તીર્થકરોની આદિ-વગેરે બધું જ સિદ્ધ થાય છે. કારણ કે જ્યારથી જૈન ધર્મ છે ત્યારથી નવકાર મહામંત્ર છે. અને જ્યારથી નવકાર મહામંત્ર છે ત્યારથી જૈનધર્મનું અસ્તિત્વ છે. કારણ કે જૈનધર્મ ( ને નવકાર મહામંત્ર બન્ને અન્યોન્ય પૂરક છે. અને તેના કેન્દ્રસ્થાને સર્વજ્ઞ અરિહંત ભગવંતો છે. पांचवा दूषम आरा. २१००० वर्ष અરિહંતો કેટલા થયા? સંખ્યામાં અરિહંતો <v મ કૂલમ ગરા. ૨૧૦૦૦ જે કેટલા થયા? અને કયા કાળમાં કેટલી સંખ્યા ઉત્સર્પિણી કાળમાં ૬ આરા છે. અને તે જ થઈ ? આના ઉત્તરમાં સુંદર કહ્યું છે કે પ્રમાણે અવસર્પિણી કાળમાં પણ ૬ આરા છે. આ ૬ આગે ચોવીશી હુઈ અનંતી, વળી રે હોશે આરાઓમાંથી માત્ર ત્રીજા અને ચોથા આરામાં જ વાર અનંત ! તીર્થકર ભગવંતો થાય છે. ત્રીજા આરાના પાછલા નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાગે એક તીર્થંકર ભગવાન થાય છે. એટલે વર્તમાન ભાખે અરિહંત ચોવીશીના પહેલા શ્રી ઋષભદેવ ભગવાન એ ત્રીજા -અર્થાત ભૂતકાળમાં અનંત ચોવીશીઓ આરાના છેડે થયા. અને શેષ ોવીશ તીર્થકર થઈ છે. અને ભવિષ્યમાં હજી અનંત થવાની છે. ભગવંતો... એટલે અજિતનાથથી મહાવીરસ્વામી એટલે નવકાર મહામંત્રની આદિ કોણ જાણી સુધીના બધા ચોથા આરામાં થયા. આ પ્રમાણે ૨૪ શકે ? કોઈ ન જાણી શકે. એમ સ્વયં અરિહંતો તીર્થકરો ૧ અવસર્પિણીના ત્રીજા-ચોથા એમ બે કહે છે. ભાખે છે-એક-એક તીર્થકર થતાં-થતાં આરામાં થાય છે. આને એક ચોવીશી કહેવાય. ત્યાર . ૨૪ થાય છે-તે ચોવીશનું સમૂહાત્મક નામ પછી પાંચમો આરો બેસે છે. અને આજે પાંચમા दूसरा सुषम आरा જ , ઉ. માનવામાં X गलिक जीवन ' - - - वतीसरा सुषमा दूषम आज समो. हो. सागरोपा पि युगलिक जीवन जि.पहले तीर्थकरकाजन्य -- - ल'चौथा दूधम सुभम आरा '-૧ી . . w કન (૬૨૦vo fi]| २३ तीर्थकर का जन्म 18 BOSS जैन धर्म का अभाय) ૪૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy