________________
ઋષિમુનિઓને જ વેદના રચયિતા-કર્તા આધારભૂત પ્રમાણ એમાંથી સ્પષ્ટ થાય છે... અને એ સ્વીકારવામાં આવે તો દ્રાવિડપ્રાણાયામથી બચીને પદ્ધતિ એવી છે કે સર્વજ્ઞ તીર્થકર ભગવંતો રજૂ કરે છે તે લાઘવતામાં આવવાનો પણ ફાયદો છે. યેન-કેન- અને ગણધર ભગવંતો તેને સૂત્રબદ્ધ ગૂંથવાનું કામ ઉપાયન પણ કાર્યની પાછળ કારણનું અસ્તિત્વ કરે છે. વધુ સ્પષ્ટ કરતાં જણાવે છે કેમાનવું જ પડે છે. અને તે પણ નિયતપૂર્વવૃત્તેિ ‘સલ્વે માર્ક રિદા કૃત્ત નંતિ દર-નિકા' માનવું પડે છે. કારણના અભાવે કાર્યસિદ્ધિ કેવી સર્વજ્ઞ કેવળી અરિહંત ભગવંતો અર્થની પ્રરૂપણા કરે રીતે માનવી ? વેદ રચના એ પણ કાર્ય છે તો છે. સમવસરણમાં દેશના રૂપે વસ્તુ સ્વરૂપને અર્થથી તેની પાછળ ઋષિ-મુનિ-પુરુષનું કારણ પ્રત્યક્ષ દેશના આપી સ્પષ્ટ કરે છે. અને તેનું શ્રવણ કરીને પણે માનવામાં પણ દોષ નથી. સ્વાભાવિક છે કે ગણધર ભગવંતો તેને સૂત્રબદ્ધ ગોઠવે છે. ગૂંથવાનું - ઘડાની પાછળ બનાવવામાં કુંભાર એ પ્રત્યક્ષરૂપે કામ કરે છે. માટે સુત્ર રચના ગણધરોની સિદ્ધ થાય
કારણ સિદ્ધ જ છે. કારણ વિના કાર્ય થતું નથી. છે. પરંતુ આદ્ય કર્તા મૂળભૂત કોઈ હોય તો તે તીર્થકર ' એ નિયમ પ્રમાણે કાર્યની સત્તા જો અંગીકાર છે. આ જૈન પદ્ધતિ છે. જૈન શાસનમાં જ્ઞાનનું મૂળ
કરવામાં આવે છે તો પછી તેની પાછળ કારણનું કેન્દ્રસ્થાન કે ઉદ્ભવસ્થાન અરિહંત સર્વજ્ઞ પરમાત્મા 7 અસ્તિત્વ પણ સ્વીકારવું જોઈએ. એ રીતે પણ છે. તેને શબ્દદેહ આપીને ગોઠવનારા-મઠારનારા
વેદના કાર્યની પાછળ ઋષિ-મુનિ-આદિ-પુરુષ ગણધર ભગવંતો છે. શ્રુતજ્ઞાનનું મૂળ પણ સરવાળે વિશેષની કારણતા સ્વીકારવામાં જ બદ્ધિમત્તા છે. તો કેવળજ્ઞાન જ ગણાય છે.
તે જ પ્રમાણે શ્રી નમસ્કાર મહામંત્રનો પણ આ સિદ્ધાંતની દષ્ટિએ નવકાર મહામંત્ર પણ ( રચના કે કૃતિરૂપે સ્વીકાર કરવામાં આવે છે તો શ્રુતજ્ઞાન સ્વરૂપે છે, માટે ચૌદ પૂર્વનો સાર કહ્યો છે, તેના રચયિતા-કે કર્તા કોને માનવામાં આવે છે? અને ચૌદ પૂર્વાદિ-દ્વાદશાંગીની રચના ગણધરોએ કરી છે આ પ્રશ્ન આપણને સતાવે છે. પરંતુ જૈનધર્મની છે. અને અર્થથી પ્રરૂપણા સર્વજ્ઞ કરી છે. માટે માન્યતા વેદાન્તિઓ જેવી નથી. તે સર્વથા મૂળસ્તોત્ર તો તીર્થકર કેવળી જ છે. શ્રુતજ્ઞાનની પણ કારણાભાવત્વેન કાર્ય સિદ્ધ નથી માનતું અથવા મહત્તા ત્યારે વધે છે કે જ્યારે તેને સર્વજ્ઞની છાપ નવકારને સર્વથા અપૌરુષેય નથી કહ્યો. જયારે લાગી હોય. એટલે શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાનની ચૌદપૂર્વનો સાર કહ્યો છે. ત્યારે કૃતિમત્વ આવી છાપવાળું છે અને એ રીતે આપણે નવકાર મહામંત્રને જ ગયું. કારણે કે ચૌદ પૂર્વો દ્વાદશાંગી આદિ રૂપે ચૌદપૂર્વના સાર રૂપે શ્રુતજ્ઞાન સ્વરૂપે ગણીએ છીએ, રચાયેલા છે. અને તેમના રચયિતા ગણધરાદિ તો તેના ઉપર સર્વજ્ઞની છાપ સ્વીકારવાની છે. શબ્દ સ્પષ્ટ છે. આપણે સ્તુતિમાં બોલીએ પણ છીએ રચના, સૂટબદ્ધતા ગણધરોની રહે છતાં પણ કે- “ તૂd Tધરચિતં દ્વાદશાંક વિશાળ પ્રતિપાદના કે પ્રરૂપણા સર્વજ્ઞ અરિહંત પરમાત્માની કહ્યું છે કે... અરિહંત ભગવાનના મુખમાંથી રહે છે. આ રીતે માનવામાં જૈનધર્મને વેદાન્તની નીકળેલ અને તેને ગણધર ભગવંતોએ ગૂંથીને માન્યતા માનવા જેવો દોષ નથી લાગતો. રચનાબદ્ધ કર્યું તે દ્વાદશાંગી ઘણી વિશાળ છે. કાલિક દૃષ્ટિએ અનાદિતા: અર્થાત્ સૂર-શાસ્ત્ર કે આગમાદિની રચનાનું ઉપરોક્ત વિચારણાના આધારે એક નિર્ણય '
૪૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org