________________
(ભક્તિ અને મૈત્રીનો મહામંત્રી)
સંકલનઃ અમીબહેન શાહ, બેંગ્લોર) નમો અરિહંતાણું – એ મૈત્રીનો અને હોવાથી તે ભક્તિના પ્રભાવે તુચ્છ વિષયો તરફનું ( ભક્તિનો મહામંત્ર છે. મૈત્રીભાવ વડે અરિભાવ આકર્ષણ આપોઆપ ચાલ્યું જાય છે. વિષય-કષાયને ) - શત્રુભાવને હણનારા શ્રી અરિહંતો છે. તેઓને જીતનારો આત્મા પોતે જ મોક્ષ છે. ભક્તિ અને મૈત્રી નમસ્કાર થાય છે તેથી મૈત્રીનો મહામંત્ર બની જાય તેનાં સાધનો છે. જેની ભક્તિ કરવામાં આવે છે તેનું છે. અને ““અરિહંત” એટલે શુદ્ધ આત્મા તેને સ્વરૂપ ભક્તિ કરનારમાં પ્રગટે છે. આત્મામાં નમસ્કાર હોવાથી ભક્તિનો મહામંત્ર બને છે. અપ્રગટપણે રહેલું અરહિંત સ્વરૂપ શ્રી અરિહંતની ' મૈત્રી અને ભક્તિ પરસ્પર અવિનાભાવી ભક્તિ વડે પ્રથમ મન અને પછી બુદ્ધિ વડે પ્રગટ થાય છે. એક વિના બીજાનું અસ્તિત્વ અશક્ય છે. છે.
જીવતત્ત્વની જો સાચી સદણા થઈ હોય મન અને બુદ્ધિને શ્રી અરિહંતના ધ્યાનમાં ) તો તેની નિશાની જીવના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ પરોવવાથી તે બંને સમક્ષ ભક્તિ કરનારમાં છુપાયેલું
અને કરૂણા, તેમજ સુખ પ્રત્યે હર્ષ અને પ્રમોદ અરિહંત સ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. શ્રી / હોવો જોઈએ. એ રીતે મૈત્રી અને ભક્તિ ઉભયને અરિહંતભક્તિનો આ પ્રભાવ છે. આથી શ્રી
એકી સાથે પ્રગટાવનાર મંત્ર તે શ્રી નમસ્કાર અરિહંતની ભક્તિ મન-વચન-કાયાથી કરવા, મહામંત્ર છે.
કરાવવા અને અનુમોદવા વડે સાતેય ધાતુ ભેદાય તે મૈત્રી અને ભક્તિ સમ્યફદર્શનનાં લક્ષણ છે.
રીતે અને દશેય પ્રાણો તેમાં પરોવાય તે રીતે કરવા તેની પાછળ સમ્યજ્ઞાન હોવું આવશ્યક છે. તે યોગ્ય છે. ) જ્ઞાન એકત્વનું છે. જીવ, જગત અને જગદીશ્વરની જયારે શરીર રોમાંચિત થાય, અને ચક્ષુઓમાં ( એકતાનું જ્ઞાન જ સાચી ભક્તિ અને મૈત્રી પ્રગટાવે હર્ષનાં આંસુઓની ધારા વહેલા લાગે ત્યારે સમજવું
કે શ્રી અરિહંતની ભક્તિમાં સાતેય ધાતુ અને દશેય એ એકતાગુણથી જાતિથી, સ્વભાવથી છે.
ગવી છે. પ્રાણ ઓતપ્રોત થયા છે. 'સજાતીય એકતાના સંબંધમાં જ્ઞાન ભક્તિકારક
- જિનભક્તિ વડે વિષયનો વિરાગ અને જીવ ( અને મૈત્રીકારક છે તેથી તે સમ્યફ્રજ્ઞાન છે. મંત્રી વડ કષાયનો ત્યાગ થાય છે. સમ્યક્દર્શનનો
મૈત્રી વડે હિંસાદિ આશ્રવોનો નિરોધ થાય ટૂંકો અર્થ છે : જિનભક્તિ અને જીવ મૈત્રી. ૧ છે. ભક્તિ વડે સ્વરૂપ રમણતા વિકસિત થાય છે. આત્મસ્વરૂપની ભક્તિ ત્યારે જ પૂર્ણ થઈ . કષાયના અભાવને લાવનાર મુખ્યતઃ મૈત્રી છે અને ગણાય જયારે સાવરણ અને નિરાવરણ એવા બંને ) વિષયોની આસક્તિને હઠાવનાર મુખ્યતઃ ભક્તિ પ્રકારના આત્માઓ ઉપર સ્નેહભાવ ઉત્પન્ન થાય. છે.
સમ્યક્દર્શન જ્ઞાન અને ચારિત્ર એ આત્માના ) પરમાત્મતત્વ ભક્તિનો સર્વશ્રેષ્ઠ વિષય ત્રણ મુખ્ય ગુણો છે. શ્રી અરિહંતોને નમસ્કાર એ
૩૬
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org