________________
ત્રણેય ગુણોને વિકસાવે છે. કેમકે મંત્ર વડે ભક્તિ મૈત્રી મોટું પુણ્ય છે. પરમ આસ્તિકતા છે. ) અને મૈત્રી સાક્ષાત્ પૃષ્ટ થાય છે. ચૈતન્ય સાથે પ્રેમ છે, પ્રીતી છે. નમસ્કાર છે. વહાલ છે. એકત્વનો છે
એકતાનું જ્ઞાન કરાવે છે. આથી શ્રી અરિહંતની અનુભવ વિવેક છે. 2 ભક્તિ ત્રિકરણ યોગે કરવાનું વિધાન છે. જ્યારે
આ મૈત્રી ભાવને મૂળથી અને ફળથી; પત્રથી ત્રણેય કરણ શ્રી અરિહંતના ધ્યાનમાં પરોવાય અને પથ્થોથી ધ શાખા-પ્રશાખાથી જેમણે સિદ્ધ કર્યા ત્યારે અંતઃકરણ નિર્મળ થાય છે. અને નિર્મળ
છે તેમના નમસ્કાર, તેમની શરણાગતિ તેમની) અંતઃકરણમાં અરિહંતતુલ્ય આત્માનું શુદ્ધ
ક્ષમાપના અને ભક્તિ તેઓને સમર્પણ અમૈત્રી પ્રતિબિંબ થાય છે.
ભાવરૂપી અપાત્રતાનો નાશ કરી મૈત્રીભાવ રૂપી) વિશ્વમાં સૌ કોઈ પોતાનું મંગળ અને
પાત્રતાને વિકસાવે છે. કલ્યાણ ઈચ્છે છે. શ્રી નમસ્કાર મહામંત્ર પરમ મંત્ર પરમ મંગળરૂપ છે. તેના સ્મરણાદિથી
શ્રી નવકારમંત્રમાં સાધ્ય સર્વશ્રેષ્ઠ હોવાથી તે ભક્તિથી આદિથી અંત સુધીમાં આવનાર વિનો
સર્વોત્તમ ભક્તિનું ઉત્પાદક છે. સર્વોત્તમ શ્રદ્ધા અને ૬ ટળી જાય છે.
સર્વોત્તમ ભક્તિથી થયેલી ક્રિયા સર્વોત્તમ ફળને આપે નમસ્કાર વડે જીવમૈત્રી સિદ્ધ થાય છે.
તે નિઃશંક છે. ભક્તિથી અને મૈત્રીથી જીવતત્ત્વની છે જીવો પ્રત્યે અમૈત્રી એ મોટું પાપ છે. મહા
સાથે સંબંધ સધાય છે. મોક્ષના સાધનોની સામગ્રીમાં મિથ્યાત્વછે. અનંતાનંત આત્માઓની ઉપેક્ષા છે.
ભક્તિ જ મોટી છે. પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું ) અનાદર છે. અવગણના છે. પરમ સંકુચિતતા છે. તેનું નામ ભક્તિ. મંત્રાધિરાજ શ્રી નવકાર વડે સ્વતેનો નાશ એક મૈત્રી વડે જ શક્ય છે.
સ્વરૂપાનુસંધાન ભક્તિથી જ થાય છે. શ્રી નવકારમંત્રના નવપદોનો અર્થ : ૧. સંસારમાં ભટકાવનાર રાગ, દ્વેષ આદિ ૪. શ્રી જિનેશ્વર-કથિત આગમોને ભણવા અને
અઢાર દોષોને ટાળીને કેવળજ્ઞાન પામી ભણાવવામાં ઉઘુક્ત (પ્રમાદરહિત) લોકાલોકને હાથમાં રહેલા આમળાની જેમ ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ ! સ્પષ્ટરૂપે જોનાર અને તીર્થની સ્થાપના ૫. રાત-દિવસ જિનેશ્વર-કથિત મોક્ષમાર્ગનું કરનાર અરિહંત પરમાત્માઓને નમસ્કાર
મનન અને આચારના પાલનમાં તત્પર થાઓ !
લોકમાં રહેલા સર્વ મુનિ ભગવંતોને નમસ્કાર | ૨. ઘોર તપ-સંયમની અપ્રમત્તપણે સાધના
થાઓ ! દ્વારા ચાર ઘાતકર્મોને ખપાવી, કેવળજ્ઞાન ૬. પાંચે પરમેષ્ઠિઓએ કરેલો આ નમસ્કાર. પામી અંતે ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય ૭. સર્વ પાપોનો નાશ કરનાર છે અને તેથી એ). કરી શાશ્વતપદને વરેલા સિદ્ધ ભગવંતોને ૮. સર્વ મંગલોમાં (પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર થાઓ !
વંદન એ) ૩. શ્રી જિનેશ્વરદેવોએ કહેલા પવિત્ર પાંચ ૮, પ્રથમ મંગળ અર્થાત્ ઉત્કૃષ્ટ મંગળ છે, ભાવ)
આચારોનું અપ્રમત્તપણે પાલન કરનારા મંગળ છે. આચાર્યોને નમસ્કાર થાઓ !
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org