SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 14.. પાપ પ્રકૃતિથી સર્વથા રહિત અને પુણ્ય સર્વજીવરાશિ પ્રત્યે મિટાભાવ, અદ્વેષભાવ, ) પ્રકૃતિના પ્રકર્ષને પામેલા અરિહંતના જ્ઞાનથી- અહિંસકભાવ, સમાનભાવ ભાવવાથી મોક્ષ સાધક ધ્યાનથી પાપ અને પુણ્ય એ બે તત્ત્વોનું જ્ઞાન થઈ સમતામયી મુનિપદવી પ્રાપ્ત થાય છે. જાય છે. પ્રમોદ ભાવનાના પ્રકર્ષથી, એટલે કે બીજા અજીવના સંગથી સર્વથા રહિત અને જીવોમાં રહેલા પ્રગટ-અપ્રગટ ગુણોના બહુમાનથીને જીવતત્ત્વથી પૂર્ણ શ્રી સિદ્ધ ભગવંતના જ્ઞાનથી પ્રમોદભાવથી ગુણોના ભંડાર (લબ્ધિના નિધાન) ( અજીવ અને જીવતત્ત્વનું જ્ઞાન થાય છે. ગણધર પદના ભોક્તા થવાય છે. શુદ્ધ આચારનું પાલન કરનાર અને કરૂણાભાવનાના પ્રકર્ષથી એટલે કે “સર્વ C કરાવનાર આચાર્ય ભગવંતો આશ્રવના દ્વારોને જીવોને હું દુઃખમુક્ત કરું, હું સર્વ જીવોને સુખી કરું રોકનાર અને સંવરભાવને પામેલા હોય છે, એથી આવા ભાવથી સર્વશ્રેષ્ઠ ગુણોના સ્થાનભૂત તીર્થકરપદ ( તેમના ધ્યાનથી સંવર અને આશ્રવતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ( થાય છે. મોક્ષપ્રાપક માધ્યચ્ય ભાવનાના પ્રકર્ષથી સિદ્ધ ઉપાધ્યાય ભગવંત જ્ઞાન-ધ્યાનમાં લીન અવસ્થા કૃતકૃત્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. હોવાથી તેઓને બંધ અકલ્પ હોય છે અને ધ્યાનના પરમેષ્ઠિ પદ-પ્રાપ્તિનું કારણ બળે નિર્જરા અધિક હોય છે, માટે એમના ધ્યાનથી મૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યચ્ય ભાવના 'બંધ અને નિર્જરાતત્ત્વનું જ્ઞાન થાય છે. એ પરમેષ્ઠિપદની પ્રાપ્તિનું કારણ છે. એ ભાવના ) સાધુ ભગવંતો મોક્ષમાર્ગના સાધક હોવાથી વિના કોઈને પણ પરમેષ્ઠિપદની પ્રાપ્તિ થતી નથી. તેમના ધ્યાનથી મોક્ષતત્ત્વનું જ્ઞાન થાય છે. માટે પરમેષ્ઠિપદના આરાધકોએ હંમેશાં યાદ ) શ્રી નમસ્કારમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ રાખવું જોઈએ કે મૈત્રી આદિ ચાર ભાવનાપૂર્વક તે શ્રી અરિહંત અને સિદ્ધ એ અણાહારી પરમેષ્ઠિ ભગવંતોની આરાધના, સાધના, સેવા કે) પદના ભોક્તા હોવાથી ત૫ પદની પરાકાષ્ઠા ઉપાસના થઈ શકે છે. આ ભાવનાથી ઓતપ્રોત થઈને જ એમણે પ્રાપ્ત કરી છે. પરમેષ્ઠિ બની શકાય છે. આ ભાવનાપૂર્વકની સેવા ) શ્રી આચાર્ય ભગવંતો આચારનું પાલન એ સાચી સેવા બને છે. જાપ, ધ્યાન પણ એનાથી જ 6 કરતા હોવાથી ચારિત્ર ગુણના માલિક છે. ફલીભૂત થાય છે. શ્રી ઉપાધ્યાય ભગવંતો જ્ઞાનના પઠન મહામંત્રનું હાર્દ શું છે? પાઠનમાં લીન રહેતા હોવાથી તેઓ જ્ઞાન પ્રધાન સમગ્ર વિશ્વનો હું મિત્ર છું, મારે કોઈ સાથે હોય છે. શત્રુતા નથી, સર્વ જીવો દુઃખથી મુક્ત થાઓ, સર્વ શ્રી સાધુ ભગવંતોને દેવ-ગુરુની આજ્ઞામાં પ્રાણી સુખી થાઓ, સર્વ જીવો પાપ મુક્ત બનો, અચળ વિશ્વાસ હોવાથી તેઓ શ્રદ્ધા-દર્શન-પ્રધાન દોષરહિત બનો, આવી ભાવના પ્રત્યેક નમસ્કાર" હોય છે. મંત્રના ધારકે ભાવવી જોઈએ, એ મહામંત્રનો પ્રધાનાર્થ છે, પ્રાણ છે, રહસ્ય છે, તત્ત્વ છે, સત્ય છે, ચાર ભાવનાના પ્રકર્ષથી ઉચ્ચ પદની પ્રાપ્તિ પરમાર્થ છે, તાત્પર્યાર્થ છે, ઔદંપર્યાર્થ છે અને હાર્દ મૈત્રીભાવનાના પ્રકર્ષથી એટલે કે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy