SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ લક્ષ્ય છે. સર્વપાપપ્રણાશ” અને “સર્વ મંગળમાં પ્રથમ પરમાર્થભાવ બીજ છે. સર્વાર્થભાવ જલ છે.) મંગળ'ને સૂચવે છે. અરિહંતાદિ પાંચ મંગલ છે. આત્માર્થભાવતપ-સંયમરૂપ હોવાથી પવન પ્રકાશના અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મ એ ચાર મંગલ છે. સ્થાને છે. બધાનું અધિષ્ઠાન આત્મવીર્ય છે. તે વ્યાપક પણ તે બધા કરતાં પણ પ્રધાન મંગલ – (પ્રધાન- આકાશના સ્થાને છે. શ્રેષ્ઠ મંગલ) પંચ નમસ્કાર છે. નવકારમંત્રામાં પહેલાં બે પદ દેવતત્ત્વને નવકારમાં દેવ-ગુરુ અને ધર્મતત્ત્વ ઓળખાવીને દેવના દેવત્વ પ્રત્યે ભક્તિભાવ જાગ્રત નવકારના પ્રથમ બે પદોમાં દેવતત્વ છે. કરે છે. બીજા ત્રણ પદ ગુરુતત્ત્વને ઓળખાવીને બીજા ત્રણ પદોમાં ગુરુતત્વ છે. અને ગુરુઓમાં રહેલ મૈત્રીભાવરૂપી ગુરુતા પ્રત્યે આકર્ષણ છેલ્લા ચાર પદોમાં ધર્મતત્વ છે. કરે છે. છેલ્લા ચાર પદ અનુક્રમે મૈત્રીભાવ વડે દેવતત્ત્વ દેનાર છે. પાપનાશ કરી પૂર્ણત્વની ભાવના વડે પ્રધાન મંગળ ( બને છે. ગુરુતત્ત્વ દેખાડનાર છે. અને ધર્મતત્ત્વ ચખાડનાર છે. દેવતત્ત્વની આરાધનામાં દ્રવ્યગત પૂર્ણતાનું) આપણી અંદર રહેલ આત્મતત્ત્વને સાક્ષાત્ ગુરુતત્ત્વની આરાધનામાં જાતિગત-ગુણગત) આપનાર અર્થાત સ્વાનુભૂતિથી ઓળખાવનાર દેવ તત્ત્વ સિવાય બીજું કોણ છે? જેને જેની અનુભૂતિ આ એકતાનું લક્ષ્ય છે. થઈ હોય તે જ બીજાને તેની અનુભૂતિ કરાવી શકે. ધર્મતત્ત્વની આરાધનામાં પર્યાયગત શુદ્ધતાનું) એ દૃષ્ટિએ શુદ્ધ આત્માને આપનાર એક દેવતત્ત્વ લક્ષ્ય છે. જ છે. તેથી તેમની ભક્તિમાં તુંહી તુંહી' એવો પૂર્ણતાની ભાવનાથી સકલ ઈચ્છા નિરોધરૂપ છે અનન્ય ભાવ આવવો જોઈએ. વીતરાગતા, ગુણ ગત એકતાની ભાવનાથી ગુરુતત્ત્વ એ દેવતત્ત્વ અને તેમાં રહેલી સદિચ્છામય મૂચ્છ નિરોધરૂપ નિર્ચન્થતા અને ) અનન્ય શક્તિને દેખાડનાર હોવાથી પૂજય છે. પર્યાયગત શુદ્ધતાની ભાવનાથી સહજ મલ હાસ તથા ગુરુતત્ત્વ દ્વારા દેખેલ-જાણેલ આત્મતત્ત્વને ભવ્યત્વનો વિકાસ સધાય છે. ) ચખાડવાની શક્તિ તેમને નમસ્કાર કરવામાં વસ્તુમાત્રના ત્રણ પ્રકારના અસ્તિત્વ હોય છે. તે આવતા ધર્મમાં છે. નમસ્કાર એટલે “તભાવ સ્વરૂપાસ્તિત્વની શુદ્ધિ તે દેવતત્ત્વ છે. તે પરિણમન.” સાદેશ્યાસ્તિત્વની શુદ્ધિ તે ગુરુતત્ત્વ છે. જે તત્ત્વ દેવતત્ત્વ આપે છે, ગુરુતત્ત્વ દેખાડે પર્યાયાસ્તિત્વની શુદ્ધિ તે ધર્મતત્ત્વ છે. છે, તે તત્ત્વને અનુભવવાની શક્તિ આપવાનું કાર્ય સ્વરૂપાસ્તિત્વ અને સાદશાસ્તિત્વ પરસ્પર ધર્મ કરે છે. આત્મતત્ત્વની અનુભૂતિનો આસ્વાદ અવિનિભંગ છે-અવિનાભાવી છે. એકના અભાવમાં લેવાનું કાર્ય ધર્મ દ્વારા થાય છે. એટલે અંતિમ બીજાનો અભાવ છે. તેથી વસ્તુની સત્તા (Being) દાતાર ધર્મ-આત્મ સ્વભાવ બને છે. દેવતત્ત્વમાં પર્યાયાસ્તિત્વ થવા પણું Becoming છે. Becom'બીજરૂપે પરમાર્થભાવ છે. ગુરુતત્ત્વમાં બીજરૂપે ing પર્યાયમાંથી Being દ્રવ્યમાં જવાનું છે. Self or સર્વાર્થભાવ છે. ધર્મતત્વમાં બીજરૂપે personality પૃથફ શરીર એ એક પ્રકારનું ઢાંકણ (આત્માર્થભાવ છે. Mask છે. તેની પાછળ soul-spirit આત્મા છે.) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy