________________
જગતમાં જે કાંઈ બનાવો બને છે. તે સર્વમાં અને અપકારી પ્રત્યે માધ્યસ્થાદિ તેલની જરૂર છે. ) ગુણદૃષ્ટિ કેળવવી તે ભાવ નમસ્કાર છે. કેમકે બધા મૈત્રી, માધ્યસ્થ, પ્રમોદ, કરૂણા વગેરે વૃત્તિઓ (બનાવો પાંચ કારણો મળીને બને છે. પાંચ કારણો જયારે મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે મન, નમસ્કાર 2 ઉપર પ્રભુત્વ પ્રભુની આજ્ઞાનું છે. આજ્ઞાની રૂપ બનીને ગુણરત્નરૂપી ખજાનાથી ભરપૂર
આરાધનાથી સુંદર અને વિરાધનાથી અસુંદર કાર્યો આત્મદ્રવ્યરૂપી તિજોરીનું તાળું ખોલી નાખે છે. અને ) બને છે. તેથી પ્રત્યેક બનાવોની પાછળ આજ્ઞા દ્વારા “ નમ: સિદ્ધ ' મંત્રનું ચૈતન્ય પ્રગટાવી આપે છે. ( કર્તુત્વ પ્રભુનું આવે છે. તેથી તેને ગુણ દૃષ્ટિએ સિદ્ધ વસ્તુને દેખાડે છે. તેના પ્રત્યે અહોભાવ જગાડે જોવામાં પ્રભુનું બહુમાન છે અને દોષદષ્ટિએ છે. અને હંમેશ માટે એક સરખા આનંદ અને સુખનો જોવામાં અબહુમાન છે. નમસ્કાર ગુણ બહુમાન અનુભવ કરાવે છે. સ્વરૂપ છે, તેથી દરેક બનાવોને બહુમાન સ્વરૂપે
‘ૐ નમ: સિદ્ધ ' મંત્રનું એ ચૈતન્ય છે. જોવામાં પ્રભુનું બહુમાન છે અને તે જ ભાવ
ૐ નમ: સિદ્ધ ' એ સિદ્ધ મંત્ર છે, શાશ્વત મંત્ર, નમસ્કાર છે અને તેનું જ નામ નમસ્કારનો
છે. સત્યનો પ્રકાશ પાડનાર મંત્ર છે, તેનું નિરંતર) (લયોપશમ યા લબ્ધિ છે.
બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવું જોઈએ. અરિહંતોની આજ્ઞા પજીવનિકાય હિત
નમો અરિહંતાણંથી તથા ભવ્યત્વનો પરિપાક સ્વરૂપ છે. તેને નમસ્કાર એ ષજીવ નિકાયના હિતને નમસ્કાર છે. પજીવ નિકાય હિત, પ્રભુ
અરિહંતના ત્રણ પર્યાય દ્વારા તથાભવ્યત્વનો આજ્ઞા, અને નમસ્કાર – એ ત્રણે વસ્તુ એક જ
પરિપાક કરનાર ત્રણ ઉપાયો : અર્થને કહે છે.
મર્દ નમ: | નમસ્કારની પ્રધાનતા બતાવવા માટે “નમો’
સર્દ રિફં- ૨ કરé- રૂ ૩૬. 'પદ પહેલું છે. નમસ્કાર વડે ઉત્પન્ન થતો
न मो अरिहं ता णं ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મરૂપી બીજને વાવે છે. (૧) રિર્ટ - ભાવ ઘટતુઓનો નાશ કરનારા, જેની બોધરૂપે ઉપલબ્ધિ છે. તે વસ્તુ દેહની
શત્રુભાવનો નાશ કરનારા, મિત્રભાવ વડે સકલ સંનિધિમાં સાક્ષાત્ વિદ્યમાન છે. તેમ સમજી ભાવ શત્રુઓનો ક્ષય કરનારા, સમત્વ ભાવ વડે નમસ્કાર કરવા.
મમત્વભાવનો નાશ કરનારા, રાગદ્વેષ-મોહાદિ નમો મંત્ર એ ચાવી
દુષ્ટ દોષોના ક્ષય કરનારા અરિહંતોને નમસ્કાર નમો મંત્ર એ ચાવી છે.
હો. દુષ્કત ગર્તાથી દુષ્કતોને જીતનારાઓને
નમન હો. A golden key to the greatest of all treasures existing in every soul 34414
(૨) અરહં - ત્રણભુવનને પૂજય એવું તીર્થંકરપદ) આત્મદ્રવ્યમાં ભરેલ ગુણરૂપી અખૂટ ખજાનો સદા
પામનારાઓને, ગુણ પ્રકર્ષને પ્રાપ્ત થયેલા વિદ્યામાન છે. તેનું તાળું ખોલવા માટે ચાવીનું કામ
અચિંત્ય શક્તિયુક્ત, સર્વથા પરાર્થરસિક એવા નમો મંત્ર કરે છે.
વિશિષ્ટ તથા ભવ્યત્વના પરિપાક પડે ત્રિભુવન ( એ ચાવી પર કાટલાગેલો છે. તેને દૂર કરવા
પૂજય પદવીને વરેલા, સુકૃતાનુમોદનાથી માટે અપરાધની ક્ષમાપના, ઉપકારીની ભક્તિ,
શ્રેષ્ઠતમ સુકૃતરૂપ ભવોદધિ વિસ્તારક તીર્થને (
૧૯
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org