SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તથા પૂજકના પરિણામની શુદ્ધિમાં હેતુભૂત છે. ધર્મની સાથે જોડાઈ જવાની ક્રિયાનું નામ નમસ્કાર શ્રદ્ધા સંવેગાદિ ગુણોને વધારનાર છે. નમસ્કારનો સ્વીકાર વંદનનો એક અર્થ કરજોડ-માનમોડ છે. વંદન) ‘નમો’ પદ એ અવ્યય છે. તે નમસ્કાર કે એટલે મનથી માન છોડવાનું છે, કરથી હાથ જોડવાના પૂજા અર્થમાં વપરાય છે. છે અને ધર્મ, ધર્મસાધક, ધર્મસિદ્ધની સાથે અભેદ વન' ધાતુ પણ પૂજાર્થે છે. ન ધાતુના થવાનું છે. તેનું સાધન મંત્ર, મંત્રોચ્ચાર, મંત્ર મનનન દાન, પૂજા અને આત્મભોગ - એમ ત્રણ અર્થો છે. તે દ્વારા કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે. ( થાય છે. તે ઉપરાંત સંગતિકરણ અર્થ પણ છે. મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ. તેમ નમો પદનો પણ એક સંગતિકરણ અર્થ પ્રાણની ગતિ વડે મન. છે. તે અર્થ વડે નમસ્કાર કરનાર, નમસ્કાર વડે મનના મનન વડે બુદ્ધિ, ચિત્ત અને તે બધા) નમસ્કાર લેનાર એવા અરિહંતાદિ પંચપરમેષ્ઠિ પરનો “અહં ઓગાળીને શુદ્ધ થવાનું છે. શુદ્ધ ભગવંતોની સાથે સંગતિ સાધે છે. તે દ્વારા સર્વ અંત:કરણમાં આત્મતત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્યથી,) જીવરાશિ સાથે સંબંધ-સંગતિ સધાય છે. તે સંબંધ- ગુણથી અને પર્યાયથી, અરિહંત તુલ્ય આત્મદર્શન (સંગતિ સાધવા રૂપ કાર્યની સિદ્ધિ ‘તા' પદ દ્વારા થાય છે. કહ્યું છે કે2થાય છે. मननमयी निजविभवे, निजसंकोचमये त्राणमयी । क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे कवलित-विश्वविकल्पा, अनुभूतिः कापि मंत्रशब्दार्थः ।।१।। નાશ | પંચપરમેષ્ઠિ ભગવંત રૂપ મહાજન मंत्र-मूर्ति समादाय देवदेवः स्वयं जिनः । પુરુષોની નમસ્કાર વડે સાધેલ ક્ષણ માત્ર પણ – એ સર્વજ્ઞ : સર્વા: શાન્તઃ સોડાં સાક્ષાદિવેસ્થિતઃ | અદ્વિતીય સંગતિ સંસાર સમુદ્રમાં તારવા અદ્દભુત અર્થ : નિજ આત્મ વૈભવનું મનન, નિજ આત્મ નૌકારૂપ બને છે. તેથી જ નમસ્કાર મંત્ર, તે નવકાર સંકોચ વડે ઉત્પન્ન થતા ભયથી રક્ષણ અને જેમાં સમસ્ત કે નૌકાર મંત્ર કહેવાય છે. વિકલ્પો નાશ પામ્યા છે એવો નિજ આત્માનો અનુભવ અરિહંતો પણ નમસ્કારને ગ્રહણ કરે છે. તે – એ મંત્ર શબ્દનો અર્થ છે. ગ્રહણ ત્રણ પ્રકારનું છે. એક સ્વીકારવાચક પદથી पूर्णाहन्ताऽनुसंध्यात्मा, स्फुर्जन्मननधर्मतः । ગ્રહણ થયેલું, બીજું ઈચ્છાપૂર્વક સ્વીકારેલું અને संसारक्षयकृत त्राण-धर्मतो मंत्र उच्यते ॥२॥ ત્રીજું ન નિષેધેલું. અર્થ : સ્કુરાયમાન મનન ધર્મ વડે પોતાની) પરમેષ્ઠિ ભગવંતોને કરેલો નમસ્કાર, તે પૂર્ણતાનું અનુસંધાન કરાવનાર તથા પ્રાણ ધર્મ વડે (તેઓએ ત્રીજા અર્થમાં ગ્રહણ કરેલો મનાય છે. સંસારનો ક્ષય કરનાર મંત્ર કહેવાય છે. નવકારથી પૂર્ણતા ભાવ નમસ્કાર | નવકારમાં મસ્તક ઝુકાવીને કર્મના સર્જન સમ્યગ્દષ્ટિ ઉપયોગવાનને ભાવ સંકોચ - મનઃ) માત્રને ધર્મના શરણમાં ઝુકાવવાનું છે. હાથ જોડીને પ્રણિધાન હોય. જિનાજ્ઞાનું પાલન, ચારિત્રાનું ધર્મના સ્વામીની સાથે એકમેક થવાનું છે. અનુષ્ઠાન, ઉગ્ર, વીર, ઘોર પરાક્રમ પૂર્વકનો તપ-તે કર્મથી પોતાની જાતને અલગ કરવાની અને બધાં ભાવ નમસ્કારનાં અંગો છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy