SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર ચિંતન). - શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય . ધર્મવૃક્ષનું મૂળ નવકાર ભોજન વડે પણ આત્માને આધ્યાત્મિક સુધાની શાંતિ, મૈત્રીભાવના આદ્ય ઉપદેષ્ટા, ધર્મમાત્રના આધ્યાત્મિક બળની વૃદ્ધિ અને આધ્યાત્મિક ગુણોની) ઉત્પાદક અરિહંત એ મૂળ છે અને શ્વેતવર્ણ ધ્યાતવ્ય તૃષ્ટિ અને શુદ્ધિ એક સાથે અનુભવાય છે. કહ્યું છે, છે. તેને આચરણ, જ્ઞાન અને સાધના વડે સિદ્ધ કે.... કરનારા મૂળમાંથી ફળપર્યત પહોંચેલા સિદ્ધ भक्तिः परेशानुभवो विरक्तिः ભગવંતો છે, તેથી રક્તવર્ણ ધ્યાન કરવા યોગ્ય अन्यत्र एव त्रिक एककाले છે. જ્ઞાન એ પુષ્પ છે, તેથી આચાર્યો પીતવર્ણ ધ્યાન प्रपद्यमानस्य यथाऽश्नतः स्युः કરવા યોગ્ય છે. જ્ઞાન એ પી છે, તેથી તુષ્ટિ પુષ્ટિ: સુપાયોડનુપ્રાસ //// જ્ઞાનાભ્યાસમાં રત એવા ઉપાધ્યાયો નીલવર્ષે ધ્યાન જેમ ભોજનના પ્રત્યેક કોળીયે ભોજન કરવા યોગ્ય છે. સાધના એ સ્કંધ અને તેની શાખા- કરનારને સુધાની નિવૃત્તિ, મનને તુષ્ટિ-સંતોષ અને પ્રશાખા રૂપ છે. તેથી કૃષ્ણ વર્ણ ધ્યાન કરવા યોગ્ય શરીરને પુષ્ટિ, એક કાળે થાય છે, તેમ પરમાત્માને સાધુ પદ છે. એ રીતે થતું મૂળ-ફળ-પુષ્પ-પત્ર- શરણે જનારને શરણાગતિ કાળે જ પરમાત્માની શાખા-પ્રશાખા અને સ્કંધનું ધ્યાન ધર્મવૃક્ષના મૂળનું ભક્તિ, વિષયોથી વિરક્તિ અને આત્મતત્ત્વની સિંચન કરે છે. તેના પરિણામે અમૈત્રીરૂપ અનુભૂતિ – એ ત્રણે એક જ સાથે થાય છે. મહામોહાંધકારનો વિલય થાય છે અને મૈત્રીરૂપ નમસ્કારથી ગુણપ્રાપ્તિ-દોષમુક્તિ ઝળહળતો ધર્મપ્રકાશ પ્રાપ્ત થાય છે. તે જ વસ્તુ એક મનુષ્ય જ્યારે બીજા મનુષ્યને આદરપૂર્વક મૂળમંત્ર રૂપ નવકારનાં મંત્રવર્ગોમાં પ્રગટ થાય નમે છે. ત્યારે પોતામાં રહેલા અપ્રગટ ગુણોને) છે. મૈત્રીભાવના મૂર્ત સ્વરૂપ બનીને મહામંત્રના પ્રકટાવવા, પ્રકટ ગુણવાળા બીજાને નમન કરતો હોય અડસઠ અક્ષરો ભવ્ય જીવોને ભવસાગર તરવાના છે. બહારથી મસ્તક નમે છે પણ અંતરથી તો જેને) તીર્થરૂપ બની રહે છે. નમે છે, તેનામાં પ્રકટપણે રહેલા ગુણોને મેળવવા એ રીતે મહામંત્રી સમસ્ત સત્ત્વ વિષયક માટે ઉત્સાહ બતાવે છે, આંતરિક લાગણીને સ્નેહ પરિણામનો વિકાસ કરીને અનંતકાળથી અભિવ્યક્ત કરે છે. પરમેષ્ઠિ નમસ્કાર પણ તે જ ( અનંત જીવો ઉપર અનંત ઉપકાર કરતો રહ્યો છે. ભાવનો સૂચક છે. શાંતિ, તુષ્ટિ અને પુષ્ટિકારક નવકાર પરમેષ્ઠિઓમાં જે ગુણો પ્રગટ છે, તે જ ગુણો 6 નમસ્કાર મંત્રમાં ભક્તિ, વિરક્તિ અને મારામાં અપ્રગટપણે રહેલા છે, તેનું સ્મરણ, ચિંતન, અનુભૂતિ - એકી સાથે રહેલી છે. ધ્યાન નમસ્કારની ક્રિયાથી સતત થતું રહે છે, તેથી તે ( જેમ ભોજન વડે સુધાની નિવૃત્તિ, તે શાંતિ ગુણો ક્રમશ: નમસ્કાર કરનારમાં આવિર્ભાવ પામે છે. અને શરીરના બળવીર્યની વૃદ્ધિ, તે પુષ્ટિ તથા તે * નમસ્કાર્યને નમસ્કાર એ મોક્ષનું બીજ છે, તેમ વડે મનને સંતોષ, તે તૃષ્ટિ. એ ત્રણે ભોજન સમયે નમસ્કાર્યને અનમસ્કાર - એ સંસાર વૃક્ષનું બીજ છે. ( એક સાથે થાય છે, તેમ પરમેષ્ઠિ નમસ્કાર રૂપ નમસ્કાર્યને અનમસ્કાર - તે એક પ્રકારનો સંક્લિષ્ટ ૧૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy