SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો-પ્રકાશ (સિદ્ધાન્તો)ના સમૂહ વડે મનોહર અને એકાંતદર્શન ) અરિહંતોને પણ માનનીય તથા જેનાં આઠે તરફના પૂર્વ પક્ષોનું ખંડન કરનારા એવા પારમાર્થિક કર્મો ક્ષીણ થઈ ગયાં છે, એવા પંદર પ્રકારના અનેકાંતવાદમાં હું લીન થયો છું. ૯. નવતત્ત્વરૂપી ) ' સિદ્ધોનું ક્યા પુરુષો સ્મરણ નથી કરતા? ૧. અમૃતનો કુંડ જેમાં રહેલો છે અને જે ગંભીરતાનું સ્થાન છે કર્મના લેપ વિનાના, ચિદાનંદ સ્વરૂપ, રૂપાદિથી છે, તે શ્રી જિનાગમ મને પાતાળ જેવો ઊંડો ભાસે / રહિત, સ્વભાવથી જ લોકના અગ્રભાગને છે. ૧૦. શ્રીમાન્ જૈનાગમ સર્વ બુદ્ધિમાનોને માન્ય છે પામેલા, સિદ્ધ થયેલ છે અનંત ચતુષ્ટય જેમને છે, કારણ કે મધ્યસ્થપણાનો આશ્રય કરનાર છે, ( એવા, સાદિ-અનંત સ્થિતિવાળા, એકટીશ ગુણરૂપી રત્નના સમૂહ વડે વીંટાયેલ છે અને અનંત - ગુણોવાળા, પરમેશ્વરરૂપ અને પરમાત્મસ્વરૂપ જ્ઞાનનો ખજાનો છે. ૧૧. પંડિતો માટે અજોડ ( સિદ્ધ ભગવંતોનું નિરંતર મને શરણ હો. ર-૩. સ્થાનરૂપ, બન્ને ય લોકમાં રહેનારી તથા વિકસ્વર ( છત્રીશ ગુણો વડે શોભતા ગણધરોનું (આચાર્યો) શાશ્વત જ્યોતિરૂપ, પરમેષ્ઠિની વાણી શોભે છે. ૧૨. મને શરણ હો. સર્વ સૂત્રોનો ઉપદેશ કરનારા શ્રીધર્મરૂપી રાજાની રાજધાનીરૂપ, દુષ્કર્મો રૂપી | (ભણાવનારા) ઉપાધ્યાયોનું મને શરણ હો. ૪. કમળના વનને બાળી નાખવામાં હિમના સમૂહરૂપ ક્ષમાદિ દશ પ્રકારના ધર્મમાં લીન થયેલા. હમેશાં અને સંદેહના સમૂહરૂપ લતાને છેદવામાં કુહાડી સામાયિકમાં સ્થિર, જ્ઞાનાદિક ત્રણ રત્નને ધારણ સમાન જિનેશ્વરની વાણી અમારા કલ્યાણનું પોષણ કરનાર તથા ધીર એવા સાધુઓનું મને શરણ હો. કરો. ૧૩. આ પ્રમાણે નમસ્કારના ધ્યાનરૂપ સમુદ્રમાં ૫. જેમ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય (નાશ) ને જેનો અંતરાત્મા મગ્ન થયો હોય છે. તેની સર્વ / કરનાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરને વિશેષ કર્મપ્રન્થિ કાચા માટીના ઘડાની જેમ વિલય પામે છે. પરમાર્થથી પરસ્પર ભેદ નથી, તેમ આચાર્ય, 1 ૧૪. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીની શ્રી ઉપાધ્યાય અને સાધુમાં પણ પરમાર્થથી ભેદ નથી. લીલાને પ્રકાશ કરનાર તથા સ્વર્ગ અને મોક્ષને ) એમ આગમમાં કહ્યું છે. ૬. જે ચરાચર જગતના આપનાર પંચનમસ્કાર મંત્ર નિરંતર જયવંત રહો. ( આધારભૂત કહેલો છે એવો કેવલિભાષિત ધર્મ ૧૫. શ્રી સરસ્વતી નદીને કાંઠે આવેલ શ્રી ) મને શરણ હો. ૭. ધર્મરૂપી હિમાલય પર્વત, સિદ્ધપુરનગરમાં શ્રી સિદ્ધસેનસૂરિની વાણીએ આ શ્રી - જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રયીરૂપ ગંગા સિદ્ધચક્રનું માહાભ્ય ગાયું છે. ૧૬. ( નદીના તરંગો વડે ત્રણ ભુવનને પવિત્ર કરનારો ઈતિ અષ્ટમ પ્રકાશ સમાપ્ત. છે. ૮. વિવિધ પ્રકારના દષ્ટાંતો, હેતુઓ, (‘નમસ્કાર મંત્રસિદ્ધિ માંથી સાભાર) યુક્તિયુક્ત વચનો (તર્ક) અને અબાધિક નિર્ણયો - જે ભાવપૂર્વક એક લાખ નવકારને ગણે છે તથા વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને પૂજે છે તે | આત્મા અવશ્ય તીર્થકરનામ ગોત્રને ઉપાર્જ છે. • ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થનું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સફળ નથી થતું કે જ્યાં સુધી શ્રી પરમેષ્ઠિ નવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવતું નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy