SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ જ અને શાંબ વગેરેની જેમ ભાવનમસ્કાર કરવામાં શાસ્ત્રોનું) ચિંતવન કરી શકાતું નથી, તેથી કરીને ) તત્પર થા, પણ કૃષ્ણના સેવક વીરાસાળવી અને ધીર બુદ્ધિવાળો અને દેદીપ્યમાન શુભ લેશ્યાવાળો છે કૃષ્ણના અભવ્ય પુત્રો પાલક વગેરેની જેમ કોઈક સાત્ત્વિક જીવ દ્વાદશાંગીના સારભૂત આ ) દ્રવ્યનમસ્કાર કરી ફોગટ આત્માને વિડંબના ન પંચપરમેષ્ઠિ-નમસ્કારનું જ એકાગ્રચિત્તે સ્મરણ કરે છે પમાડ ૨૫. જેમ નક્ષત્રોના સમુદાયનો સ્વામી છે. ૩૨-૩૩-૩૪-૩૫. સમુદ્રમાંથી અમૃતની જેમ, ” ચન્દ્ર છે, તેમ સર્વ પુણ્યસમૂહનો સ્વામી મલયાચલ પર્વતમાંથી ચંદનની જેમ, દહીંમાંથી ( ભાવનમસ્કાર છે. ૨૬. આ જીવે અનંતીવાર માખણ ની જેમ અને રોહણાચલ પર્વતમાંથી દ્રવ્યલિંગો (સાધુવેષ) ગ્રહણ કર્યા છે અને છોડ્યાં વજરત્નની જેમ, આગમમાંથી ઉદ્ધરેલા સર્વ શ્રુતના છે, પણ ભાવનમસ્કારની પ્રાપ્તિ વિના તે સારભૂત અને કલ્યાણના ખજાના સમાન આ સર્વમોક્ષરૂપી કાર્ય સાધવામાં નિષ્ફળ નિવડ્યા છે. પંચપરમેષ્ઠિ-નમસ્કારનું કોઈક ધન્ય પુરુષો જ મનન- ૧ ૨૭. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નમસ્કારમંત્રનો આઠ ચિંતવન કરે છે. ૩૬-૩૭. શરીરથી પવિત્ર બનીને, કરોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસો આઠ પદ્માસને બેસીને, હાથ વડે યોગમુદ્રા ધારણ કરીને વાર જાપ કર્યો હોય તો તે માત્ર ત્રણ જ ભવની અને સંવેગયુક્ત (મોક્ષની અભિલાષાવાળા) બનીને અંદર મોક્ષ આપે છે. ૨૮. હે ધર્મબંધુ! સરલભાવે ભવ્ય પ્રાણીએ સ્પષ્ટ ગંભીર અને મધુર સ્વરે સંપૂર્ણ) વારંવાર તને પ્રાર્થનાપૂર્વક હું કહું છું કે સંસારરૂપી પંચનમસ્કારનો ઉચ્ચાર કરવો. આ ઉત્સર્ગ વિધિ સમુદ્રને તરવા માટે જહાજ સમાન આ નમસ્કાર જાણવો. ૩૮-૩૯. (હવે અપવાદ વિધિ કહે છે.) ) મંત્ર ગણવામાં તું પ્રમાદી ન થા. ૨૯. નક્કી, આ જો શારીરિક માંદગીના કારણે પોતે સંપૂર્ણ નમસ્કારનો ભાવનમસ્કાર ઉત્કૃષ્ટ-સર્વોત્તમ તેજ છે, સ્વર્ગ અને ઉચ્ચાર કરવા સમર્થ ન હોય તો એ જ પંચપરમેષ્ઠિના મોક્ષનો સાચો માર્ગ છે તથા દુર્ગતિનો નાશ પહેલા પહેલા અક્ષરથી ઉત્પન્ન થયેલાં ‘વિકાસ’ કરવામાં પ્રલયકાળના પવન સમાન છે. ૩૦. આ પ્રમાણેના મંત્રનું સ્મરણ કરે, કારણ કે આ પાંચ ભવ્ય પુરુષો વડે હંમેશાં સમ્યફ પ્રકારે ભણાતો, અક્ષરના સ્મરણથી પણ અનંત જીવો મરણનાં ગણાતો, સંભળાતો અને ચિંતવન કરાતો આ બંધનથી મુક્ત થાય છે. ૪૦. હવે કદાચ તેની કોઈ નમસ્કારમંત્ર સુખ અને મંગલની પરંપરાનું કારણ ગંભીર માંદગીમાં ઉપર કહેલા પાંચ અક્ષરરૂપ મંત્રનું ( થાય છે, માટે અંતિમ આરાધનાના સમયે તો આ પણ સ્મરણ ન થઈ શકે તો અહંતુ, અરૂપી (સિદ્ધ), ' મંત્રને વિશેષ કરીને ભણવો, ગણવો, સાંભળવો આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચ પરમેષ્ઠિના ( અને ચિંતવન કરવો જોઈએ. ૩૧. જેમ ઘરમાં પહેલા પહેલા અક્ષર લઈ, તેને વ્યાકરણના આગ લાગે ત્યારે બુદ્ધિશાળી ઘરનો માલીક બીજી સંધિનિયમો લગાડી, આ પ્રમાણે સિદ્ધ થયેલો બધી વસ્તુ મૂકીને આપત્તિ સમયે રક્ષણ કરવામાં ‘૩+=ા, લાસા સા, સા+==ો, લો+= $. સમર્થ એવા એક સારભૂત મહાકીમતી રત્નને જ કાર જિનેશ્વરોએ કહેલ છે, તેનું સ્મરણ કરવું. કારણ ગ્રહણ કરે છે, અથવા કોઈ મોટો સુભટ અકાળે કે તેમાં પાંચે પાંચ પરમેષ્ઠિ આવી જાય છે. ૪૧. ઉત્પન્ન થયેલા રણસંગ્રામમાં વજદંડની જેવા જિનેશ્વરોએ કહેલો આ કાર મુક્તાત્માઓની પ્રગટ સારભૂત અમોઘ શસ્ત્રને જ ધારણ કરે છે, એ જ મુક્તિ સમાન છે, મોહરૂપી હાથીને વશ કરવામાં પ્રમાણે મરણ સમયે પ્રાયઃ સર્વ શ્રુતસ્કંધનું (સર્વ અંકુશ સમાન છે અને સંસારની પીડાને છેદવામાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy