SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પરાભવ કરી શકતા નથી, સર્વ પ્રકારની શાકિની પાતાલ એ ત્રણ ભુવનરૂપી રંગમંડપને વિષે દ્રવ્ય, પણ માતાની જેમ રક્ષણ કરનારી થાય છે, સર્પો ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને જે કોઈ પણ તેની પાસે કમલના નાળ જેવા થઈ જાય છે, અગ્નિ આશ્ચર્યકારક અતિશય કોઈ પણ સ્થળે, કોઈ પણ ચણોઠીના ઢગલારૂપ થાય છે, સિંહો શિયાળ જેવા પ્રકારે, કોઈ પણ પ્રાણીને થયેલો જોવામાં કે થાય છે, હાથીઓ હરણ જેવા થાય છે, રાક્ષસ સાંભળવામાં આવે છે, તે સર્વ નમસ્કારમંત્રની પણ તેનું રક્ષણ કરે છે, ભૂતોનો સમૂહ પણ તેની આરાધનાના પ્રભાવથી જ ઉત્પન્ન થયો છે, એમ છે ભૂતિ (આબાદી)ને માટે થાય છે, પ્રેત પણ પ્રાયઃ જાણવું. ૧૫-૧૬. તિષ્ણુલોકમાં જે ચંદ્ર વગેરે ? | કરીને તેને પ્રીતિ કરનારો થાય છે. ચેટક (વ્યંતર) જ્યોતિષીઓ છે, પાતાલ લોકમાં ચમર વગેરે ઈન્દ્રો છે પણ તેનો ચેટ (દાસ) બની જાય છે. યુદ્ધ તેને લાભ છે, ઊર્ધ્વલોકમાં સૌધર્માદિ દેવલોકને વિશે જે શક્ર ) આપનારું થાય છે, રોગો તેને ભોગ આપનારા વગેરે ઈન્દ્રો છે અને તેની ઉપર પણ જે અહમિન્દ્ર થાય છે, વિપત્તિ પણ તેને સંપત્તિને માટે થાય છે વગેરે દેવતાઓ છે, તેઓની સર્વ સમૃદ્ધિઓ અને સર્વ પ્રકારનું દુઃખ તેને સુખ આપનારું થાય પંચપરમેષ્ઠિરૂપ કલ્પવૃક્ષના અંકુરા, પલ્લવો, કળીઓ ) છે. ૨-૩-૪-૫-૬-૭-૮. જેમ ગરુડનો સ્વર કે પુષ્પ સમાન છે. ૧૭-૧૮. જેઓ નમસ્કારરૂપી સાંભળીને ચંદનનાં વૃક્ષો સર્પોથી મુક્ત થાય છે, મહાન રથ ઉપર આરૂઢ થાય છે, તેઓ જ દુઃખના તેમ પંચનમસ્કારનો ગંભીર સ્વર સાંભળવાથી લેશથી પણ રહિત એવા મોક્ષમાં જાય છે, ગયા છે માણસ સર્વ કર્મનાં બંધનોથી મુક્ત થાય છે. ૯. અને જવાના છે. ૧૯. જો આ મંત્ર અત્યંત દુર્લભ જેઓનું ચિત્ત નમસ્કારમાં જ એકતાન છે, તેઓને એવા પરમપદને પણ આપે છે, તો પછી પ્રસંગવશાત્ ( જલ, થલ, સ્મશાન, પર્વત, દુર્ગ અને તેવા બીજા પ્રાપ્ત થનારાં બીજાં સામાન્ય ફળો આપે તેમાં તો પણ સ્થાનોમાં ઉત્પશ થતાં કષ્ટો ખરે જ આશ્ચર્ય જ શું ? ૨૦. જેઓ ત્રિકરણ શુદ્ધિ વડે એક ન મહાઉત્સવરૂપ બની જાય છે. ૧૦. પુણ્યાનુબંધી લાખ નવકારનો જાપ કરે છે, તે જિનેશ્વર દેવ અને પુણ્યવાળો જે પુરુષ વિધિપૂર્વક પંચપરમેષ્ઠી શ્રી સંઘને પૂજવાવાળા ભવ્યાત્માઓ તીર્થકર નામકર્મ ( નમસ્કારનું ધ્યાન કરે છે, તે તિર્યંચ કે નારક થતો ઉપાર્જન કરે છે. ૨૧. હે મિત્ર ! જો તારું મન O નથી૧૧. ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને નમસ્કારનું ધ્યાન કરવામાં લયલીન નથી થતું, તો જ બળદેવ વગેરેના ઐશ્વર્યથી સંપદાઓ નમસ્કારના ચિરકાલ સુધી આચરણ કરેલા તપ, મૃત અને 2 પ્રભાવરૂપી સમુદ્રના કિનારે રહેલા મુક્તાફળ ચારિત્રની ક્રિયાઓનું શું ફળ ? અર્થાત્ નમસ્કારના (મોતી) સમાન છે. ૧૨. વિધિપૂર્વક આરાધને ધ્યાન વિના એ બધું ય ફોગટ-નિષ્ફળ છે. ૨૨. જે ' કરાયેલો આ મંત્રો વશીકરણ, ઉચ્ચાટન, અસંખ્ય દુઃખોના ક્ષયનું કારણ ગણાય છે, જે આ અભિચારકર્મ, ક્ષોભ, સ્તંભન અને મૂર્છા વગેરે લોક અને પરલોકના સુખ આપવામાં કામધેનુ ગાય કાર્યોમાં પણ સિદ્ધિને આપનારો થાય છે. ૧૩. સમાન છે. એ મંત્રાધિરાજનો જાપ પ્રાણીઓ શા માટે વિધિપૂર્વક સ્મરણ કરેલો આ મંત્ર અર્ધનિમેષ આદરપૂર્વક નથી કરતા? ૨૩. જે અંધકાર દીવાથી, માત્રમાં જ પરવિદ્યાઓનો ઉચ્છેદ કરે છે અને શુદ્ર સુર્યથી, ચંદ્રથી કે બીજા કોઈપણ તેજથી નાશ નથી આત્માઓ વડે કરાયેલ રૂપાદિકના પરાવર્તનને પામતો, તે અંધકાર પણ નમસ્કારના તેજ વડે વીંધી વિખેરી નાંખે છે. ૧૪. સ્વર્ગ, મૃત્યુ અને નામશેષ થઈ જાય છે. ૨૪. હે આત્મન્ ! તું કૃષ્ણ, ૧૦ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy