SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( કાતર સમાન છે. ૪૨. સ્વર્ગના દરવાજા ઉઘાડવા ચ્યવી, શ્રેષ્ઠ કુલમાં મનુષ્ય જન્મ ધારણ કરી, આઠ ) માટે કુંચી સમાન ૐકારરૂપી તત્ત્વનું ધ્યાન કરનાર ભવની અંદર સિદ્ધિપદને પામે છે. પર. મહાત્માઓને જીવે ત્યાં સુધી ભોગો મળે છે અને ઈતિ ષષ્ઠ પ્રકાશ સંપૂર્ણ. મર્યા પછી મુક્તિ મળે છે. ૪૩. અથવા તો સાતમો પ્રકાશ ભાગ્યવશાત્ મૃત્યુ સમયે, સર્વ પ્રકારે આ કારનું સર્વ કાળ અને સર્વ ક્ષેત્રમાં નિરંતર નામ, 2 સ્મરણ કરવામાં પણ પોતે અશક્ત હોય તો તે સ્થાપના. દ્રવ્ય અને ભાવનિક્ષેપ વડે ત્રણ લોકો ) સાધર્મિક બંધુ પાસેથી આ મંત્રનું શ્રવણ કરે અને પવિત્ર કરનારા જિનેશ્વરો મને શરણ હો. ૧. તે તે વખતે ચિત્તમાં આ પ્રમાણે ભાવના ભાવે. ૪૪. જિનેશ્વરો અતીતકાળે કેવળજ્ઞાની વગેરે થયા હતા. શું કોઈ પુણ્યશાળી બંધુએ અકાળે મારા સમગ્ર વર્તમાનકાળે ઋષભદેવસ્વામી વગેરે થયા છે અને શરીરે અમૃત છાંટયું? અથવા તો શું હું તેના વડે આગામીકાળે પદ્મનાભસ્વામી વગેરે થવાના છે. ૨. સંપૂર્ણ આનંદસ્વરૂપ કરાયો ? કારણ કે હમણાં સીમંધરસ્વામી વગેરે વીસ વિહરમાન તીર્થંકરો છે. મને તેણે શ્રેષ્ઠ પુણ્યરૂપ, શ્રેષ્ઠ કલ્યાણરૂપ અને શ્રેષ્ઠ ચંદ્રાનન, વારિષેણવર્ધમાન અને ઋષભદેવ એ મંગળના કારણરૂપ પંચપરમેષ્ઠિ નમસ્કારમંત્ર નામના ચાર શાશ્વત તીર્થકરો છે. ૩. વર્તમાનકાળે સંભળાવ્યો. ૪૫-૪૬. અહો ! આ પંચપરમેષ્ઠિ સર્વમહાવિદેહ, સર્વભરત અને સર્વ ઐરાવતના નમસ્કારનું શ્રવણ કરવાથી મને દુર્લભ વસ્તુનો મળીને સંખ્યાના જિનેશ્વરો હોય છે, અને અતીત લાભ થયો અહો ! મને પ્રિય વસ્તુનો સમાગમ તથા અનાગત કાળને આશ્રયીને અનંતા જિનેશ્વરી થયો. અહો ! મને તત્ત્વનો પ્રકાશ થયો અને હોય છે. ૪. તે સર્વ તીર્થકરો કેવળજ્ઞાનના પ્રકાશથી અહો ! મને સારભૂત ઉત્તમ વસ્તુનું સંપૂર્ણ રહસ્ય દેદીપ્યમાન હોય છે, અઢાર દોષના ઉપદ્રવોથી રહિત છે. પ્રાપ્ત થયું. ૪૭. આ પંચપરમેષ્ઠિ-નમસ્કારના હોય છે. તેમના ચરણકમળને અસંખ્ય ઈન્દ્રો વંદન ( (શ્રવણથી આજે મારાં કષ્ટો નાશ પામ્યાં, મારું પાપ કરે છે. ઉત્તમ પ્રકારના આઠ પ્રાતિહાર્ય અને ઉત્તમ દૂર ચાલ્યું ગયું અને આજે હું સંસારસાગરના પારને પ્રકારના ચોત્રીશ અતિશયો વડે તેઓ આશ્રય પામ્યો. ૪૮, પંચપરમેષ્ઠિ-નમસ્કારમંત્રનું શ્રવણ કરાયેલા હોય છે. ૫. ત્રણ જગતના પ્રાણીઓને કરવાથી આજે મારો પ્રશમરસ, દેવ તથા ગુરુની સમકિત આપનારી તેમની ધર્મદેશના, વાણીના આજ્ઞાનું પાલન, નિયમ અને તપ એ સઘળું ય પાંત્રીશ ગુણો વડે અલંકૃત હોય છે, અનુત્તર સફળ થયું. ૪૯. અગ્નિનો સંયોગ જેમ સુવર્ણને વિમાનમાં રહેલા દેવો તેમનું હંમેશાં સ્મરણ (ધ્યાન) નિર્મળ કરે છે, તે જ રીતિએ આ માંદગીની વિપત્તિ કરે છે તથા બીજાઓ ન આપી શકે તેવા મોક્ષમાર્ગને પણ મારે કલ્યાણ માટે થઈ, કારણ કે આજે તેઓ આપનારા હોય છે. ૬. જયારે જિનેશ્વરનું પરમેષ્ઠિસ્વરૂપ અમૂલ્ય તેજ મેં પ્રાપ્ત કર્યું. ૫૦. સમ્યકુપ્રકારે દર્શન થાય છે, ત્યારે પ્રાણીઓના પાપો આ પ્રમાણે પ્રશમરસના ઉલ્લાસપૂર્વક અત્યંત દૂર નાશી જાય છે, આધિ (મનની પીડા) પંચપરમેષ્ઠિ-નમસ્કારનું શ્રવણ કરી અને કિલષ્ટ અને વ્યાધિ (શરીરની પીડા) નાશ પામે છે, તથા કર્મનો નાશ કરી, બુદ્ધિમાન પુરુષ સદ્ગતિને પામે દરિદ્રતાની ઘડીઓ જતી રહે છે. ૭. જે જીભ છે. ૫૧. નમસ્કારમંત્રાની ભાવપૂર્વક ભક્તિ જિનેશ્વરના માહાભ્યની ક્ષણે ક્ષણે સ્તુતિ ન કરે, તે કરનાર પ્રાણી ઉત્તરદેવપણે ઉત્પન્ન થઈ, ત્યાંથી નિંદવા લાયક માંસના ટુકડારૂપ જિલ્લા શા કામની ? ૧૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy