SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર નીરોગી બને છે. ચાંચલ્યરૂપ રજો ગુણ ૨. સાધ્યા સાધ્યનો વિચાર કરીને, શિથિલ થવાથી ઈન્દ્રિયોનો બાહ્ય વેગ મંદ પડે છે ૩. સહનશીલતારૂપ બૈર્ય ધારણ કરીને, અને અંતઃકરણ કંઈક અંશે નિર્મળ થાય છે. ૪. વિષયો મિથ્યા છે અને “આત્મા સત્ય બીજી રીતે આસનનો વિચાર નીચે મુજબ છે એવું દઢજ્ઞાન ધારણ કરીને, છે : સિદ્ધપુરુષોના ચિત્તની જેવી પોતાના પ. ગુરૂ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ ધારણ આત્મામાં અચળ સ્થિતિ છે, તેવી પોતાના ચિત્તની કરીને અને અચળ સ્થિતિ, પ્રયત્નપૂર્વક આત્મામાં સંપાદિત ૬, વિષયીજનોના સંગનો પરિત્યાગ કરીને કરવી તે આધ્યાત્મિક “સિદ્ધાસન' છે. પદ્મ જેમ યોગાભ્યાસીએ યોગાભ્યાસમાં પ્રવૃત્ત થવું જોઈએ. જળમાં નિર્લેપ રહે છે તેમ જ્ઞાન વડે મનને ૧. અત્યાહાર, ૨. અતિપરિશ્રમ, ૩. નિરર્થક સંસારથી નિર્લેપ રાખવું તે “પદ્માસન' છે. બહુ બોલવું, ૪. ઉગ્ર નિયમો (કે જે વડે ધાતુવૈષમ્ય પરમાત્મા કલ્યાણ કરનાર છે તેથી તેઓના અને શરીરશ્રમ ઉપજે તે) અને ૫. શરીરાદિનું લક્ષ્યસ્વરૂપમાં પ્રયત્નપૂર્વક મનની સ્થિતિ રાખવી, ચંચળપણું યોગમાં પ્રતિબંધક છે, યોગસિદ્ધિમાં તે ‘સ્વસ્તિકાસન' છે. શિષ્ટો જેવી રીતે સન્શાસ્ત્રના વિઘાતક છે. સિદ્ધાન્તોનું અનુસરણ કરે છે તેવી રીતે સન્શાસ્ત્રના સિદ્ધાન્તનું શુદ્ધભાવે અનુસરણ કરવું તે પ્રથમની છ બાબતો સંપાદિત કરવા યોગ્ય છે. અને પછીની પાંચ બાબતો ત્યજી દેવા યોગ્ય છે. ( ‘શિષ્ટાસન’ છે. પ્રાણની સ્થિરતાથી યોગી પોતાના અંતઃકરણને સ્થિર (૪) પ્રાણાયામ-શરીરમાંના મુખ્ય પ્રાણના ( બાહ્ય વેગને રોકવો તે “પ્રાણાયામ” છે. તેથી કરી આત્મભાવને પામવા સમર્થ થાય છે. ઈન્દ્રિયો અને અંતઃકરણ જે ગૌણપ્રાણ ગણાય છે, સાત્ત્વિક બુદ્ધિ વડે પ્રાણાયામનો નિત્ય ( તેમના બાહ્ય વેગોનો પણ નિરોધ થવા લાગે છે. અભ્યાસ કરવાથી કફાદિ મલથી યુક્ત “સુષુમ્મા ' સિદ્ધાદિ આસનોમાંના કોઈ એકનો પણ નાડી” મલરહિત થાય છે. પ્રાણનો નિગ્રહ કરવામાં, ન્યૂનાધિક પ્રમાણમાં જય કર્યા વિના જો મનને એકાગ્ર કરવામાં તથા તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત પ્રાણાયામનો વિશેષ અભ્યાસ કરવામાં આવે તો કરવામાં યોગી સમર્થ થાય છે. પ્રાણનો જય થવાને બદલે શરીરમાં કોઈ એક સિંહ, વાઘ અને વનહસ્તી જેમ યુક્તિપૂર્વક ) જાતનો રોગ થવાનો સંભવ છે. માટે વિવેકીએ પ્રયત્ન કરવાથી શનૈઃ શનૈઃ સ્વાધીન થાય છે, તેમ આસનનો જય કર્યા વિના પ્રાણાયામનો વિશેષ અભ્યાસ વડે પ્રાણવાયુ પણ શનૈઃ શનૈઃ સ્વાધીન થાય તે અભ્યાસ કરવો ઉચિત નથી. છે. જો તેને સહસા સ્વાધીન કરવા જાય તો તે છે પ્રાણાયામના અભ્યાસીએ પરિમિત, પથ્ય સિંહાદિની પેઠે તે સાધકનું રોગાદિ દ્વારા હનન કરે અને મલ-મૂત્ર ઓછાં ઉત્પન્ન કરે તેવો આહાર છે. લેવો જોઈએ. મન, વાણી અને કાયાથી નિર્દોષ, પ્રાણાયામના અભ્યાસનો પરિપાક થવાથી તે નિર્મળ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીરમાંની સુષુમ્માદિ નાડીઓમાં મલની નિવૃત્તિ ( ૧. મારા વિષયપ્રવણચિત્તનો હું અવશ્ય થઈને શુદ્ધ થાય છે, મુખ પ્રસન્નતાવાળું બને છે અને - નિરોધ કરીશ એવા ઉત્સાહપૂર્વક, નેત્રો અતિ નિર્મળ થાય છે. ૧૬૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy