SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નાડીશુદ્ધિથી પ્રાણવાયુને વિશેષ સમય સુધી મૂળો અંતઃકરણ સહિત ચેતનમાં અર્થાત્ સાક્ષીભૂત 0 રોકવાનું બળ, જઠરાગ્નિને પ્રદીપન, ધ્વનિનું ચેતનમાં છે જે ‘પરમામૃત” રૂપ છે અને તેમનાં મુખો ( પ્રાકટ્ય અને શરીરનું આરોગ્ય પ્રાપ્ત થાય છે. પોતપોતાના વિષયોથી સંલગ્ન અને તે તરફ (૫) પ્રત્યાહાર – ‘પ્રતિ' એટલે ઈન્દ્રિયોને વેગવાળાં છે જે “પરમ વિષરૂપ' છે. પ્રતિલોમ પરિણામ વડે – તેમના બાહ્ય વેગોને વિષયોપભોગથી થનારું સુખ પરાધીન, | ઉલટાવવા વડે “આ” એટલે સર્વ બાજુથી “હૃ’ અપવિત્રા, ચિત્તને સ્થૂળ કરનાર ભયભરેલું એટલે ખેંચવી તે ““પ્રત્યાહાર'' છે. અધમસ્થિતિએ પહોંચાડનારું, શાન્તિનો ઘાત પ્રત્યેક ઈન્દ્રિયનો વેગ પોતપોતાના બાહ્ય કરનારું, અતૃપ્તિ ઉપજાવનારું, બળને હરનારું, વિષય ભણી એટલે અંતરાત્માથી વિપરીત દિશામાં કૃત્રિમ, ક્ષણક્ષયી, હિતવિઘાતક, આતુરતા અને ખેદ હોય છે. જ્યાં સુધી આવા વેગો વિદ્યમાન રહે ત્યાં ઉપજાવનારું તથા ઉન્મત્તપણાને વધારનારું છે. સુધી મન બાહ્ય વિષયોના આકર્ષણ વડે ચંચળ ઈન્દ્રિયોને આત્મભાવનમાં જોડવાથી જે સુખ રહેવાથી એકાગ્ર થઈ શકતું નથી. ઈન્દ્રિયોની ઉપજે છે, તે સ્વાધીન, પવિત્ર, સૂક્ષ્મતાને લાવનારું, ચંચળતા દૂર કરવી એ જ યોગનું પાંચમું નિર્ભય, ગૌરવાહ, શાન્તિ, તૃપ્તિ અને બળ 2 ‘પ્રત્યાહાર” નામનું અંગ છે. વધારનારું, અકૃત્રિમ, હિતસાધક, આરંભમાં | મુખ્યપ્રાણનો જય જેમ પ્રયત્ન વડે સધાય સામાન્ય પરિણામે શ્રેષ્ઠતમ આનંદરૂપે પ્રતીત થનારું, ) છે તેમ ગૌણ પ્રાણરૂપ ઈન્દ્રિયોનો જય પણ સર્વત્ર સર્વદા સર્વને સુલભ અને ઉન્મત્તપણાનો નાશ પ્રયત્નસાધ્ય છે. ચિત્તની જડતા વધારનાર તામસ કરાવનારું છે. તથા પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરનારું, આહાર અને ચંચળતાદિ વધારનાર.રાજસ આહાર છે. શ્રોત્રનો સ્ત્રી આદિના પ્રિય શબ્દોના શ્રવણમાં ત્યાજય છે. રાગ અને શત્રુ આદિના અપ્રિય શબ્દોના શ્રવણમાં કુસંગ સેવવો નહિ. કવિચાર કરવા નહિ દ્વેષ છે. ત્વચાનો સ્ત્રી આદિના કોમળ અંગોના બે અને એકાંત સેવન કરવું. બહિર્મુખ ઈન્દ્રિયો જીવને સ્પર્શમાં રાગ અને સર્પાદિના સ્પર્શમાં વૈષ છે. નેત્રનો બહુ કલેશ આપનારી છે. કોઈપણ ઈન્દ્રિયોના સ્ત્રી આદિના સુંદર માનેલા રૂપમાં રાગ અને વિષયથી પરાભવ પામી પાછળથી પશ્ચાત્તાપની શ્વાનાદિના મૃતશરીરાદિમાં વૈષ છે. જિવાનો મધુર | સ્થિતિએ પહોંચવું પડે છે – એ વાત વિવેકી સાધકે આદિ રસના આસ્વાદનમાં રાગ અને કટુ-કષાય અગાઉથી સ્મરણપથમાં રાખવી જોઈએ. 'આદિ રસના આસ્વાદનમાં દ્વેષ છે. નાસિકાનો કેતકી ) છૂટી મૂકેલી ઈન્દ્રિયો જીવના પરમશત્રનું આદિના ગંધમાં રાગ અને મલ આદિના ગંધમાં શ્રેષ કાર્ય કરે છે. ધૈર્ય, વિવેક અને સદૂઆગ્રહથી વશ છે. વાણીના અપ્રિય, કર્કશ, કઠોરાદિ શબ્દોમાં પ્રાયઃ | રાખેલી ઈન્દ્રિયો જીવના પરમમિત્રનું કામ કરે છે. રાગ અને સત્ય, પ્રિય હિતકારી શબ્દોમાં મોટે ભાગે છે ઈન્દ્રિયોના વિષયોની સાથે રાગાત્મક અરૂચિ-કંટાળો છે. સંયોગે તે પાપ છે અને તે સંયોગથી ઉત્પન્ન થતું શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો પોતપોતાના સુખ તે તત્ત્વથી દુ:ખ છે. વિષયોથી નિવૃત્તિ તે અનુકૂળ-પ્રતિકૂળ વિષયમાં જે રાગ-દ્વેષ છે, તે રાગપુણ્ય અને તે વડે વાસ્તવિક સુખ, શાશ્વત શાન્તિ દ્વષ દૂર કરવાનો ઉપાય પ્રાપ્ત થતાં સર્વ પદાર્થો અને અનુપમ તૃપ્તિ અનુભવાય છે. માયિક, ક્ષણભંગુર અને નિઃસ્નેહ છે' એવો ઈન્દ્રિયોના બે છેડા છે : મૂળ અને મુખ. નિશ્ચયરૂપ વિવેક પ્રગટે છે. * જાઈએ. ૧૬૬ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy