SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લેવાથી ઉત્પન્ન થયેલા ઉપાધ્યાયના યશરૂપી આચાર્યનું, બીજું ઉપાધ્યાયનું અને ત્રીજું સાધુનું) તે ) ભંભા (ભરી)નો ક્યા કાર (ગુંજારવ) દિશાઓને મુનિઓ અમારા પાપોનો નાશ કરો.૪. વ્યાપ્ત કરે છે. પ. કાન્તમાં મુનિ મહાત્માઓ મૂલોત્તર ગુણના યા-જે (સાધુઓને) સાત નયના જ્ઞાનમાં સમૂહરૂપ બગીચામાં મનરૂપી મૃગની સાથે ચતુરાઈ પ્રાપ્ત થાય છે, જે પરશાસ્ત્રોમાં નિપુણતા સ્વેચ્છાપૂર્વક ક્રીડા કરે છે. ૫. સંવિગ્ન અને શ્રુતના પ્રાપ્ત થાય છે અને જે દ્વાદશાંગી સૂત્રની પ્રાપ્તિ પારગામી ગીતાર્થ સાધુને વિશે જ એકાકીપણું છે, તે થાય છે, તે ઉપાધ્યાય સિવાય ક્યાંથી થાય ? સાક્ષાત્ દક્ષિણાવર્ત શંખમાં ગંગાનદીના પાણી જેવું અર્થાત ન જ થાય. ૬. છે. સંવિગ્ન અને ગીતાર્થ એવો એકાકી સાધુ ક્રોધ vi-અક્ષર ત્રણ રેખાવાળો અને માથે વડે વિઠ્ઠલ થતો નથી, માન કરતો નથી, માયા' અનુસ્વારવાળો છે, એ એમ જણાવે છે કે વિનય. કપટ કરતો નથી અને તૃષ્ણા એને લૂંટતી નથી. ૬-૭ શ્રત અને શીલાદિ ગુણો મહાનંદ મોક્ષ પ્રાપ્તિ માટે રાજર્ષિઓમાં શ્રેષ્ઠ નમિરાજર્ષિ વગેરે પ્રત્યેક બુદ્ધો જાગ્રત છે. ૭. સાત રાજલોક પ્રમાણ ઉદ્ગલોકના પરાક્રમપૂર્વક એકત્વ ભાવનામાં આરૂઢ થઈને જ માર્ગને પ્રકાશ કરવામાં દીપકની જેમ અત્યંત મોક્ષમાં ગયા છે. ૮. ઉજ્જવલ આ ચોથા ‘નમો ઉવજ્ઞાયા' પદના સાત સર્વ પ્રકારે જીવાદિક તત્વોને જાણનારા અને અક્ષરો મારા સાત વ્યસનોનો નાશ કરો. ૮. હંમેશાં વૈરાગ્યવાસિત ચિત્તવાળા ગીતાર્થ સાધુઓનું ઈતિ ચતુર્થ પ્રકાશ સમાપ્ત. એકાકીપણું શ્રેષ્ઠ સમતારૂપી અમૃતની નીક જેવું છે. પાંચમો પ્રકાશ - a અક્ષરની જેમ બે બે સાથે રહેલા આ યુગના નથી તે મનુષ્યોને વ્યાધિ, નથી દરિદ્રતા, સાધુઓ જો તેઓ ઈન્દ્રિયો અને મનને વશ કરનારા નથી ઈષ્ટ વસ્તુનો વિયોગ, નથી દુર્ભાગીપણું અને હોય તો જ સ્વાર્થને (સ્વપ્રયોજન મોક્ષને) સાધનારા ) નથી ભય કે ત્રાસ કે જેઓ નિરંતર સાધુઓની થાય છે. ૧૦. ત્ર સંજ્ઞા વડે એમ જણાય છે કે મન, ઉપાસના સેવા કરનાર હોય છે. ૧. સાધુપદના વચન અને કાયાના વર્તન વડે ઈન્દ્રિયોને વશ ધ્યાનરૂપી અમૃતરસના અંજન વડે જેઓના રાખનારા સાધુઓ બેબે સાથે રહેલા હોય તો જ મોક્ષને મનરૂપી નેત્રો અંજાયા છે, તે મનુષ્યોને ચાર સાધી શકે છે. એ પ્રમાણે ગુરુપરંપરાથી પ્રાપ્ત થયેલ ગતિમાં ઉત્પન્ન થતા ચાર પ્રકારનાં દુ:ખરૂપી ઉપદેશ છે. ૧૧. ઈન્દ્રિયો અને મનને વશ રાખનારા અંધકારો અંધપણાનું કારણ થતા નથી. ૨. હોય તે બે માણસોમાં પણ એકત્વ નિઃશંકપણે ઘટી મોક્તા એટલે સર્વસંસારનો ત્યાગ કરનારા, શકે છે, કારણ કે બન્ને જિતેન્દ્રિય હોવાથી એક જ ( રાગ-દ્વેષાદિ આંતર શત્રુઓથી નાશ નહિ વિચારના હોય છે, પરંતુ ઈન્દ્રિયો અને મનને પરવશ 2 પામનારા અને મોહલક્ષ્મી વડે કટાક્ષપૂર્વક બનેલો એકલો હોય તો પણ તે દુ:ખે કરીને જાણી 6 જોવાયેલા મુનિઓ અત્યંત હર્ષ પામે છે. ૩. શકાય તેવા હજાર જેવો છે. ૧૨. નેત્રની જેમ સંકોચ નોભારૂપી વૃક્ષને ઉખેડી નાંખવા માટે અને વિસ્તારમાં તથા નિદ્રા અને જાગૃતિમાં સરખે નદીના વેગ જેવા, લોકોત્તર ચારિત્રવાળા, લોકોને સરખી સ્થિતિવાળા બે સાધુઓ દર્શન માટે વિશે ઉત્તમ ને ત્રીજા સ્થાનમાં રહેલા (પહેલું સ્થાન (સમકિતની પ્રાપ્તિ માટે) સમર્થ બને છે, પરંતુ એકલો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy