________________
ગયેલ છે અને તેથી ડુંગરને – પરમાત્માને - કોઈ થાય છે. અરિહંતપ્રભુ પ્રત્યે આદર વ્યક્ત થાય છે. જોઈ શકતું નથી. આમ સિદ્ધ પરમાત્માના દર્શનમાં અરિહંતપ્રભુ એટલે તેમના ગુણો - રાગ-દ્વેષ-રહિત જીવને “અહંભાવ' રૂપી મોટો અંતરાય છે. દશા, તેમનાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને
સંતકબીર પણ આ જ અંતરાયનું વર્ણન સમ્યગ્વારિત્ર્ય, તેમની પ્રભુતા -વગેરે ગુણરાશિ પ્રત્યે કરતાં કહે છે કે
જીવનો આદર વ્યક્ત થાય છે. તેની વિરુદ્ધના “ “જબ મૈંથા તબ ગુરુ નહીં, જબ ગુરુ હંમેં નાહિં, અવગુણો જેવા કે વિષયકષાયોમાં, અહંભાવ કે પ્રેમગલી અતિ સાંકરી, તાં મેં દો ન સમાહિ” અજ્ઞાનમાં જીવને હવે કાંઈ રસ નથી તેમ સંકલ્પ
જ્યાં સુધી મારામાં ‘હું પણું હતું ત્યાં સુધી વ્યક્ત થાય છે. અરિહંત કર્મશત્રુને હણનાર. આત્મજ્ઞાન આપનાર ગુરુ મળ્યા નહિ. જેમ આગ જન્મજરામરણ પર વિજય મેળવનાર, શત્રુભાવને
અને પાણી એકસાથે ન રહી શકે. બન્ને પરસ્પરના જીતનારા, પૂજવા યોગ્ય, શરણદાતા, દેહધારી આ વિરોધી છે તેમ “હું પણું અને ગરુ વિરોધી છે. પરમાત્મા છે. આવા અરિહંતને નમસ્કાર કરવા તેનો ) તેથી ગુરુ પાસે જ હોવા છતાં અહંકારીને મળી અર્થ એ કે આ જીવને એવું અરિહંતપદ જોઈએ છે, શકતા નથી. કાં તો આગ રહે કાં તો જળ રહે. એવું પદ આ જીવને ગમતું કરવું છે – એવો ભાવ તેમ અહંકાર હોય ત્યાં ગુરુ ન આવી શકે. ન રહી તેના નમસ્કારમાં નીતરે છે. જીવ જયાં ‘નમો’ કહેતાં શકે. ગુરુ આવી જાય તો અહંકારને જવું પડે. અરિહંતને નમસ્કાર કરે છે તે નમસ્કારના ભાવમાં કબીર કહે છે કે આ સમર્પણની ગલી એટલી સાંકડી જ ઘણું બધું સૂચિત થઈ જાય છે. તે નમો – બોલવાની છે કે, આ પગદંડી એટલી સાંકડી છે કે તેમાં ક્ષણે જીવમાં સમર્પણ ભાવ ઉભરાય છે. અરિહંત એકીસાથે બે જણ ચાલી શકે તેમ નથી જ. “હું” પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા, આદર અને બહુમાન વ્યક્ત થાય અને “ગુરુ” સાથે ચાલી જ ન શકે. કાં તો ગુરુને છે. નમો કહેતાં જીવ જાણે કે કબૂલે છે કે પ્રભુ, હું છોડવા પડશે; કાં તો “અહં ને. એ સિવાય પાપી છું, છતાં તમારા શરણે આવ્યો હોવાથી અને આત્મજ્ઞાનનો-સિદ્ધદશાની પ્રાપ્તિનો - બીજો એ રીતે તમારો વારસદાર બનવાથી હવે મને ભય કે ઉપાય જ નથી.
ચિંતા શેની – એમ તેનામાં હિંમત, નિર્ભયતા સ્કુટ ( ઉપરની વાતથી સ્પષ્ટ થાય છે કે થાય છે અને તેના સુફળ રૂપે નમો કહેતા ' પરમાત્મદર્શનની ઉપાસનામાં જીવનો અહં હં અરિહંતપ્રભુને પ્રાપ્ત અનંતશક્તિ, આનંદ આનંદ જ્ઞાની છું, હું કાંઈક છું એવો અહંભાવ કે ગર્વભાવ ઐશ્વર્યની કાંઈક ઝલક તેને પણ મળી જાય છે. આમ મુખ્ય અંતરાય છે. હવે આવો જીવ નવકારમંત્રની અરિહંતનું શરણ નવકારજાપની એ શરૂઆત, ( આરાધના શરૂ કરતી વખતે પ્રથમ ચરણમાં જ બોલે જીવના અંતરંગમાં ભારે ક્રાન્તિ સર્જીને જીવને છે કે “નમો અરિહંતાણં' “હું અરિહંત ભગવાનને વામનમાંથી વિરાટ બનવાના રાજમાર્ગે કૂચ કરવાની છે નમસ્કાર કરું છું.' આટલું બોલવામાં તો જીવનો શરૂઆત થઈ જાય છે, મોક્ષનગરી પહોંચવાના અહં તૂટવાની કેટલી મોટી પ્રક્રિયા થાય છે ! પોતે રાજમાર્ગ પર તેનો વેગીલો પ્રવાસ જાણે શરૂ થઈ છે કાંઈક છે એવો “અહં ભૂલે તો જ તે જીવ અન્ય જાય છે. ' કોઈકને નમસ્કાર કરી શકે. નમસ્કારમાં સામેની જીવાત્મા કહીએ કે પરમાત્મા તેનાં પાંચ ન
વ્યક્તિ પોતાના કરતાં મહાન છે તેનો સ્વીકાર છે. સ્વરૂપ છે : અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને 'જેમને નમસ્કાર કરાય છે તેમના પ્રત્યે આદર વ્યક્ત સાધુ - જીવાત્મા વિકાસ કક્ષાએ, પ્રથમ સાધુ બને છે તે
૧૪૦
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org